SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“પુત્રીજાથા અસંકાળે સઘળું વિક્ષેતિ હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવે અન્ય ગતિમાંથી આવીને અસંખ્યાત પ્રવેશનકથી પ્રવેશ કરે છે. અર્થાત્ અસંખ્યાત છે એક સાથે જ પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે. સંખ્યતપણે ઉત્પન્ન થતા નથી અને એક એક જીવ પણ ત્યાં ઉત્પન્ન થતા નથી. “રે તેણં વાવ નો અવસરવવિઘા ’ એ કારણથી હે ગૌતમ મેં એવું કહ્યું છે કે–પૃથ્વીકાયિક કતિસંચિત હોતા નથી. તેમજ અવક્તવ્ય સંચિત પણ હોતા નથી. પરંતુ અતિ સંચિત જ હોય છે. “gs ના જળegi” પૃથ્વીકાયિક પ્રમાણે અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાવિક, અને વનસ્પતિકાયિક જે પણ કતિસંચિત હેતા નથી. તેમ અવક્તવ્ય સંચિત પણ હોતા નથી. પરંતુ અતિ સંચિત જ હોય છે. કેમકે અપકાયિકથી લઈને વનસ્પતિકાયિક સુધીના માં અન્ય ગતિમાંથી એક સાથે આવીને અસંખ્યાત છે તે તે પર્યાયથી ઉત્પન્ન થાય છે. જો કે અતઃ છ અન્ય ગતિથી આવીને વનસ્પતિકાયિકપણુથી ઉત્પન્ન થાય છે, પરંતુ અહિયાં જે પ્રવેશનક છે, તે અન્ય જાતિમાંથી આવેલાઓને જે સમુપાત છે, એ રૂપથી વિવક્ષિત થયેલ છે. તો એવા છે એક સમયમાં એક સાથે અસંખ્યાત જ ત્યાંથી આવે છે. અને વનસ્પતિપણાથી ઉત્પન્ન થઈ જાય છે. ફેરિયા નાવ માળિયા કા ને જે રીતે નારક છે કતિસંચિત, અતિસંચિત, અને અવક્તવ્ય સચિત પણ કહેવાય છે. એજ રીતે બેઈન્દ્રિથી લઈને વૈમાનિક સુધીના જેટલા જીવે છે, તે તમામ જીવે કતિસંચિત, અકતિ સંચિત અને અવક્તવ્ય સંચિત પણ કહેવામાં આવ્યા છે. પિતાજો જુદા” હે ભગવદ્ સિદ્ધ છે કતિ સંચિત હોય છે? અથવા અકતિ સંચિત હેાય છે? કે અવક્તવ્ય સંચિત હોય છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નનો ઉત્તર આપતા પ્રભુ કહે છે કે-“જોય! રિદ્ધા તિરંજિયા” હે ગૌતમ! સિદ્ધો કતિસંચિત હોય છે, “નો હરિસંનિયા’ અકતિસંચિત હેતા નથી તથા “વત્તવરાત્તિ વિ’ સિદ્ધો અવક્તવ્ય સંચિત પણ હોય છે.. ફરીથી ગૌતમસ્વામી તેનું કારણ જાણવાની ઈચ્છાથી પ્રભુને પૂછે છે કેni =ાવ વવવિયા વિ' હે ભગવન આપ એવું શા કારણથી કહે છો કે-સિદ્ધો અકતિ સંચિત હોતા નથી. પણ કતિ સંચિત પણ હોય છે અને અવક્તવ્ય સંચિત પણ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેજોયા!” હે ગૌતમ! “જે જ રિઢ ઇલેકન્ના જેલના વરિષત્તિ” જે મ૦ ૨૮ શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૪૦
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy