SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ થતા નથી–ચવતા નથી. “ રંક ”િ એજ રીતે-ઉત્પત્તી દંડની જેમ જ નારકથી લઈને વૈમાનિક સુધીના છાની ઉદ્વર્તન પણ-ઉદ્વર્તના દંડક પણ પોતપોતાના કરેલા કર્મના બળથી જ થાય છે, બીજાએ કરેલ કર્મના બળથી તે કઈ પણ જીવને થતી નથી. એ આ રીતે આત્મશક્તિ દથી પિતે કરેલ કમ ગ્રહણ કરાયેલ છે. તેમ સમજવું. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-નૈરૂચ i મતે !” હે ભગવાન નારકીય છે “ આયg of aવવનંતિ પરંપરાને જવíરિ’ શું આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે? કે પરપ્રયાગથી ઉત્પન્ન થાય છે? અહિયાં પ્રયોગ શબ્દને અર્થ વ્યાપાર-પ્રવૃત્તિ એ પ્રમાણે થાય છે. આ રીતે આત્મપ્રવેગ શબ્દનો અર્થ આત્મવ્યાપાર–પિતાની પ્રવૃત્તિ અને પરપ્રાગ શબ્દને અર્થ પરવ્યાપાર એ પ્રમાણે થાય છે. તથા નારકીય જીવ પિતા પોતાના વ્યાપારથી ઉત્પન્ન થાય છે? અથવા અન્યના વ્યાપારથી ઉત્પન્ન થાય છે ? આ રીતે પ્રશ્નને સારાંશ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોયા!”હે ગૌતમ! “માયાળો સવાકાંતિ નારકો આત્મપ્રગથી ઉત્પન્ન થાય છે “ો vegશોur gવવનંતિ પરપ્રયાગથી ઉત્પન્ન થતા નથી. નારક જીવ પોતાના વ્યાપારથી જ ઉત્પન્ન થાય છે, પરપ્રગથી તેઓ નરકાવાસમાં કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થતા નથી. કેમકે જે પ્રયત્ન વ્યધિકરણ હોય છે. અર્થાત્ જુદા જુદા અધિકરણવાળે હોય છે, તેમાં એકબીજાનું કર્મોત્પાદકપણું કોઈ પણ સમયે દેખવામાં આવતું નથી. નહીં તો પછી આ રીતે જગની જે આ વિચિત્ર વ્યવસ્થા છે, તેને જ લેપ થવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે. “gવં જાવ માળિયા જે રીતે નરકાવાસમાં નારક જીવ પિતાના વ્યાપારથી જ ઉત્પન્ન થાય છે. અન્યના વ્યાપારથી નહીં એજ રીતે પશ્વિકાયથી લઈને વૈમાનિક સુધીના જીવે પણ ચાહે તે કઈ એક ગતિમાં પોતાના વ્યાપાર–પવૃત્તિથી જ ઉત્પન્ન થાય છે. અન્યના વ્યાપાર-પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા નથી “ga aapળ સંડો હિ ઉત્પત્તિ દંડકની જેમજ ઉદ્વર્તના દંડક પણ સમજી લે. અર્થાત્ નારક વિગેરે ની ઉદ્વર્તન પણ આત્મપ્રયોગથી જ થાય છે. પરપ્રાગથી તે કઈ રીતે થતી નથી. છે સૂ૦ ૧છે શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૩૭
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy