SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ગૌતમસ્વામી એજ આપક્રમ વિગેરેથી ઉદ્વર્તનાના સંબંધમાં આ પ્રમાણે પ્રભુને પૂછે છે-“ નૈયા of સે” હે ભગવન નારકીય જી આ પક્રમથી નરકમાંથી નીકળે છે? અથવા પરોપકમથી નરકથી નીકળે છે? અથવા નિરૂપક્રમથી નરકમાંથી નીકળે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે. કે-“! હે ગૌતમ ! “તો શોવ મેoi aaવદંતિ’ નારકે આત્મોપકમથી પિતાની મેળે જ નરકથી નીકળતા નથી. “નો પરોવરમેળ વવદૃત્તિ તેમજ પરોપકમથી પણ નરકથી નીકળતા નથી. પરંતુ નિવાં વવવત્તિ' નિરૂપકમથી-ઉપક્રમણ વિના જ નરકથી નીકળે છે. કેમકે ઉપકમ વિનાજ નારકેની ઉદ્ધના થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-નારકેનું ઉદ્વર્તન સ્વયં પિતાની મેળે જ થઈ શકતું નથી તેમ પરથી પણ થતું નથી. પરંતુ નિરૂપક્રમથી જ થાય છે. “ જાવ નિચમાર’ એજ રીતે નારક જીવોની માફક જ તનિતકુમાર, સુધીના છ આપકમથી ઉદ્વર્તન કરતા નથી. તેમજ પરિપક્રમથી પણ ઉદ્વર્તન કરતા નથી પરંતુ નિરૂપક્રમથી જ ઉદ્વર્તન કરે છે. અસુરકુમારથી લઈને સ્વનિતકુમાર સુધીના બધા ભવનવાસી દેની ઉદ્વર્તના નિરૂપકમથી જ થાય છે. એજ આ કથનનું તાત્પર્ય છે. “gzવીઝા ગાલ મreણા તિકવરૃતિ” પૃથ્વીકાયિકથી લઈને મનુષ્ય સુધીના જીવો ત્રણે પ્રકારથી ઉદ્વર્તન કરે છે. અર્થાત્ એકેન્દ્રિય દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય આ બધા આપક્રમથી, પપકમથી, અને નિરૂપકમથી એ રીતે ત્રણે પ્રકારથી ઉદ્વર્તન કરે છે. તેઓની ઉદ્વર્ત. નાને નિયમ હોતું નથી પરંતુ અનિયમ છે. કેઈ વાર કંઈ આપકમથી ઉદ્વર્તન કરે છે. કેઈવાર કઈ પરંપકમથી અને કદાચિત કઈ નિરપક્રમથી પણ ઉદ્વર્તન કરે છે. એજ આ કથનને ભાવ છે. “રેવા જોરg' એનાથી બીજા જે વાતવ્યન્તર, જ્યોતિષ્ક, અને વૈમાનિક જીવે છે. તેઓ આ પક્રમથી ઉદ્વર્તન કરતા નથી તેમજ પરિપક્રમથી પણ ઉદ્વર્તના કરતા નથી પરંતુ નિરૂપક્રમથી જ ઉદ્વર્તન કરે છે. “નાર કોવિચ માળિયા જયંતિ આ કથનનું તાત્પર્ય એ છે કે-વાન વ્યંતર તિષ્ક અને વૈમાનિક આ બધા નિરૂપક્રમથી ઉદ્વર્તન કરે છે, એ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે, તે તે ઉદ્વર્તનાને સ્થાને “ચવ' એ પદને પ્રયોગ કરીને એવું કહેવું જોઈએ કે એકેન્દ્રિયથી લઈને મનુષ્ય સુધીના જીવે તે આત્મપક્રમથી, પરોપક્રમથી, અને નિરૂપકમથી એ ત્રણે પ્રકારથી પણ ઉદ્વર્તન કરે છે, પરંતુ વાનવ્યન્તર તિષ્ક અને વૈમાનિક જે જીવ છે, તેઓ નિરૂપકમથી જ ચ્યવન કરે છે, કહેવાનું તાત્પર્ય એજ છે કે- ના દંડકમાં વનવ્યંતર, તિષ્ક, અને વૈમાનિક દેના સૂત્રમાં ઉદ્વર્તના શબ્દને પ્રગ કર ન શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૩૪
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy