________________
જીવ સોપક્રમ આયુવાળા દેતા નથી. કેમકે ખડ્રગ વિગેરેથી તેઓની આયુને વિનાશ થઈ શકતો નથી, તેથી તેઓ નિરવ ૪૩યાનિરૂપક્રમ આયુવાળા જ હોય છે, પરં કાવ થાિચશુમાર' આ પ્રમાણેનું કથન યાવત્ અસુરકુમારથી લઈને સ્તનતમારો સુધી સમજી લેવું. નારકાથી લઈને સ્વનિતકુમાર સુધીના દેવો સોપકમ આયુવાળા દેતા નથી. પરંતુ તેઓ બધા નિરૂપક્રમ આયુવાળા જ હોય છે. “gaધીજા કા ગીરા' જે રીતે સામાન્ય જીવ સેપકમ અને નિરૂપક્રમ આયુવાળા હોય છે, એજ રીતે પૃથ્વીકાયિક જીવ પણ સોપક્રમ અને નિરૂપક્રમ આયુવાળા હોય છે. “ નાક મજુરn' એજ રીતે અપ્રકાયિક, તેજરકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, તિર્યક્ર પંચેન્દ્રિય અને સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્ય આ બધા સપક્રમ આયવાળા પણ હોય છે, અને નિરૂપક્રમ આયુવાળા પણ હોય છે. સામાન્નોસિનાળિયા પણ સેવા વનવ્યન્તર, તિષ્ક, અને વૈમાનિક એ બધા નારક છની માફક અકાળ મરણવાળા હોતા નથી પરંતુ નિરૂપક્રમ આયુવાળા જ હોય છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે- જૈન મરે! fજ ગાળવાળં,” હે ભગવન નારક છ મરીને આત્મકૃત નિમિત્તથી ઉત્પન્ન થાય છે? અર્થાત તેઓ પિતાના પૂર્વભવ સંબધી આયુને સ્વયં ઓછું કરીને નારકપણાથી ઉત્પન્ન થાય છે? અથવા પુરા આયુને ભેળવીને નારકપણાથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે“યા! આવકબેન વિ ષવાન્નતિ” હે ગૌતમ જે જીવ નરકાવાસમાં ઉત્પન્ન થાય છે, તે પિતાના આયુષ્યને પોતે કરેલ નિમિત્તથી કમ કરીને પણ મરે છે, અને નરકમાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ શ્રેણિક રાજાની માફક કેટલાક છે પિતાના ગૃહીત આયુને પિતે સ્વયં પ્રાપ્ત કરેલ નિમિત્તથી વચમાં જ છેદન કરીને નરકાવાસમાં નારકની પર્યાયથી ઉત્પન્ન થાય છે, તથા કેટલાક જી કૂણિક રાજાની માફક એવું નિમિત્ત મેળવે છે, કે જેથી તેઓ બીજાઓ દ્વારા મરાઈ જાય છે. અને મરીને નરકમાં જાય છે. જેમ કૃણિક રાજા બના વટિ ૧૪ રને લઈને એ ખંડના રાજ્ય શાસન માટે પ્રવૃત્ત થયા, અને દેવે તેમને મારી નાખ્યા. તથા કેટલ ક કાલશૌકરિકની જેમ નિરૂપક્રમથી પણ નરકમાં ઉત્પન્ન થાય છે, અર્થાત્ ગૃહીત આયુને પૂરી ભેળવીને નરકમાં ઉત્પન થાય છે. આમેપક્રમ, પરોપકમ અને નિરૂપકમ, આ ત્રણે પ્રકાર નારક જીવની ઉત્પત્તિ થઈ શકે છે, એ જ આ કથનનું તાત્પર્ય છે. “gs રાવ માળિયા એજ પ્રકારથી યાવતુ વૈમાનિક દેવ સુધીના જી પણ ઉત્પન્ન થાય છે, તેમ સમજવું. અર્થાત્ નારકની જ માફક ભવનપતિથી આરંભીને વૈમાનિક સુધીના ૨૩ તેવીસ દંડકમાં રહેલા બધા જ આ પક્રમથી, પરોપક્રમથી અથવા નિરૂપકમથી ઉત્પન્ન થાય છે.
શ્રી ભગવતી સૂત્રઃ ૧૪
૩૩