________________
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે તરણ કાળા” હે ભગવન આ પ્રકારથી પિતાની પ્રવૃત્તિમાં લાગેલા તે વિદ્યાચારણ આરાધનાવાળા હોય છે કે વિરાધનાવાળા હોય છે અર્થાત્ તે આ પ્રકારના જવા આવવાના વિષય રૂ૫ ક્ષેત્રની આલે ચના અને પ્રતિક્રમણ કર્યા વગર જે મરી જાય તે તેને આરાધના થાય છે? કે વિરાધના થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ તેઓને કહે છે કે– હે ગૌતમ નધિ તરસ મારાળા” આ પ્રકારની પ્રવૃત્તિવાળા તે વિદ્યાચારણના ચારિત્ર સંબંધી આરાધના થતી નથી. કેમકે પિતાનાથી પ્રાપ્ત થયેલ લબ્ધિને ઉપથાગ કરે તેનું નામ પ્રમાદ છે. અને તે પ્રમાદ તેને કે જયારે તે પોતાની લબ્ધિને કામમાં લે છે તેથી જે તે પિતાના આ પ્રમાદની આલેચના પ્રતિકમાણુ કરતા નથી અને મરી જાય છે. તે એવી સ્થિતિમાં તેના ચારિત્રની આરાધના થઈ શકતી નથી અને જે તે-ત્તા હાજર મારો પરિવારે જા જ તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરે છે અને પછી મરી જાય તે તેને આરાધના થાય છે અર્થાત્ તેઓ આરાધક થાય છે કેમકે પાપના પૈવામાં ચારિત્રની આરાધના તેણે મેળવી લીધી હોય છે. “ of તરત હાજણ તેને ભાવ એ છે કે- લબ્ધિને કામમાં લેવી તે પ્રમાદ, આ પ્રમાદ સેવન કરવાથી અને તેની આલોચના ન કરવાથી ચારિત્રની આરાધના થતી નથી પરંતુ વિરાધના જ થાય છે. ચારિત્રની વિરાધના કરવાવાળી વ્યક્તિ ચારિત્રની આરાધનાના ફળને પ્રાપ્ત કરતા નથી. તથા એવું જે કહ્યું છે કેવિદ્યાચારણનું ગમન બે ઉત્પાતથી થાય છે અને આગમન એક ઉત્પાતથી થાય છે, જેઘાચારણનું ગમન એક ઉત્પાતથી અને આગમન બે ઉત્પાતથી થાય છે. આ બધું લબ્ધિના પ્રભાવથી જ થાય છે. કેમકે લબ્ધિને સ્વભાવ જ એ હોય છે. અથવા વિદ્યાચારણના આગમન કાળમાં વિદ્યા અભ્યસ્ત હોય છે જેથી એક ઉત્પાતથી આગમન થાય છે અને ગમન કાળમાં તે પ્રમાણે હોતી નથી. તેથી ગમન બે ઉત્પાતેથી થાય છે. જંઘા ચારણની લબ્ધિ અલ્પ સામર્થ્યવાળી હોય છે.-જેથી તેનું આગમન બે ઉત્પાતે દ્વારા થાય છે, અને ગમન એક ઉત્પાતથી થાય છે. કસૂટ ૧૫
જધાચારણ કી ગતિ કા નિરૂપણ
આ રીતે વિદ્યાચારણની પ્રરૂપણા કરીને હવે જંઘાચારણના સ્વરૂપની પ્રરૂપણ કરવામાં આવે છે.–“જે દેળvi મને પૂર્વ કુષ ઈત્યાદિ
ટીકાથ-આ સૂત્રથી ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કેભગવન આપ એવું શા કારણથી કહે છે કે આ જંઘાચારણ છે, અર્થાત્
ચાચારણ મુનિ જંઘાચારણું” એ શબ્દથી કેમ કહેવાય છે? તેમ કહે વામાં કારણ શું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-રસ જે અમે
” હે ગૌતમ જે મુનિજન નિરંતર અઠ્ઠમ અઠ્ઠમની તપસ્યાથી આત્માને
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
ર૮