________________
પહોંચી જાય છે, અને ત્યાં પહોંચીને “હૈિં વેચારું ભગવપ્રરૂપિત થત વિગેરે જ્ઞાનેની એ અભિપ્રાયથી કે માનુષાર પર્વતના વિષયમાં જે ભાવે ભગવાને પ્રરૂપિત કર્યા છે, તે એજ પ્રકારે છે. વન્દના કરે છે. “ફિત્તા વિતી ' તે ભગવાન જનસંબંધી જ્ઞાનની વંદના કરીને તે પછી તે ત્યાંથી બીજા ઉત્પાત દ્વારા નન્દીશ્વર દ્વીપમાં આવે છે, અને ત્યાં આવીને તે ત્યાંથી પાછા આવી જાય છે. અને તે જ્યાં ઉભે હતું ત્યાં આવી જાય છે, ત્યાં આવીને તે ભગવાનના મૃત વિગેરે જ્ઞાનની વંદના કરે છે. વિદ્યા ચારણની તિર્યગતિના સંબંધમાં આ પ્રમાણેની ગાથા કહેવામાં આવે છે. - “મેજ માગુણોત્તર' ઇત્યાદિ અહિયાં જે ચૈત્ય પદ આવ્યું છે તે દેવબિમ્બનું પ્રતિબંધક નથી. કેમકે મંદીરની સ્થાપનાને અને તેમાં પ્રતિષ્ઠિત કરેલ મૂર્તિની પૂજા વિધિ સાવધ હોવાથી તમામ શાસ્ત્રોએ વજીત કરેલ છે. તેથી આ ચૈત્ય પદ જ્ઞાનાર્થક છે, ભગવાને જે પ્રમાણે કહ્યું છે, તે એજ પ્રમાણે છે. આ પ્રમાણેની શ્રદ્ધાથી યુક્ત બનીને તેમના જ્ઞાનની પ્રશંસા કરવી એજ જ્ઞાનની વંદના છે. આ રીતે “વિજ્ઞાવાળા ચમ! રિપિથે ઘas mવિતા Gon” હે ગૌતમ! વિદ્યાચારણની તિર્યગતિને વિષય આ પ્રમાણે કહેલ છે. વિદ્યાચારણની ઉપરની ગતિને વિષય કે કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ચમા ! રે f ફળો g gorge” હે ગૌતમ તે વિદ્યાચારણ અહિંથી એક ઉત્પાતમાં નન્દનવનમાં પહોંચી જાય છે. અને ત્યાં પહોંચીને તહિં વેચારું છું ત્યાં જીનેન્દ્ર દેવના શ્રત આદિ જ્ઞાનની વંદના કરે છે. તેની વંદના કરીને તે પછી તે ત્યાંથી પાછા આવતી વખતે પાંડુક વનમાં બીજા ઉત્પાતથી પહોંચે છે. ત્યાં પહોંચીને ત્યાં ભગવાનના શ્રતજ્ઞાન વિગેરે જ્ઞાનની વંદના કરે છે. તેની વંદના કરીને પછી તે પિતાના પૂર્વના સ્થાન પર પાછો આવી જાય છે. અને ત્યાં આવીને તે જનેન્દ્ર દેવ સબંધી શ્રત વિગેરે જ્ઞાનની વંદના કરે છે. એ રીતે વિષાજાળof mોયમાં ઢં” હે ગૌતમ વિદ્યાચારની ઉદર્વગતિને વિષય કહો છે. અર્થાત્ ઉપરમાં તેઓની ગતિને વિષય એટલા ક્ષેત્રને છે. કહ્યું પણ છે-“નંગ' ઇત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૨૭