________________
વાસિત કરે છે, તેઓને જ ઘાચારણ નામની લબ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રગટ થાય છે, આ લબ્ધિ એક એક અતિશય વિશેષરૂપ હેય છે. આ લબ્ધિના પ્રભાવથી આ લબ્ધિવાળાનું ગમન આકાશમાં થાય છે. એ જ કારણથી હે ગૌતમ! હું એમ કહું છું કે-આ જંઘાચારણ શબ્દથી કહેવાય છે. કેમકે તે જાંઘા ઉપર હાથ રાખવા માત્રથી જ આકાશમાં ગમન કરવામાં સમર્થ થઈ જાય છે. - હવે ગૌતમસ્વામી તેઓની ગતિ કેટલી શીધ્ર હોય છે અને તે શીઘગતિનો વિષય કે હોય છે? આ પ્રશ્ન જવાવાળg on મને ! ' વીણા ૪૬ સી જાવિકg૦” આ સૂત્રપાઠથી પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ તેઓને કહે છે કે- “જોયમા ! ગચ સંતુરીરે તીરે ઘઉં જ વિજ્ઞાારણ” હે ગૌતમ! વિદ્યાચારણની શીધ્ર ગતિ બતાવવા માટે પહેલાં જેમ કહેવામાં આવ્યું છે, કે કઈ મહાદ્ધિવાળે દેવ, યાવ-મહાયશવાળે મહાબળવાળો, મહાદ્યુતિવાળો અને મહાસુખવાળો દેવ પૂર્વોક્ત પ્રમાણની પરિધિવાળા આ જંબુદ્વીપતી ત્રણ ચપટી વગાડવામાં જેટલો સમય લાગે તેટલા સમયમાં ત્રણવાર પ્રદક્ષિણા કરીને પાછો પિતાના સ્થાને આવી જાય છે, એવી શીધ્રગતિ વિદ્યાચારણની હોય છે. ઈત્યાદિ તે સઘળું કથન જધાચારણની શીઘ્રગતિને પ્રગટ કરવા અહિં સમજી લેવું. અહિયાં “જણ. નિકાસ'નું તાત્પર્ય ચપટીથી છે. અપ્સરાના અવતરણનો સમય અત્યંત સૂક્ષ્મ હોય છે. તેથી અહિયાં કાળની ઉપમા આપી છે અને તેને એક ચપટી રૂપ કહેલ છે. પૂર્વોક્ત આ કથનથી જેઘાચારણના સમય કથનમાં જે કાંઈ વિશેષપણું છે તે “નવર વિગેરે સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. અને તે આ પ્રમાણે કહેલ છે. કે વિદ્યાચારણ દ્વારા આ સંપૂર્ણ જંબુદ્વીપની પ્રદક્ષિણા જેમ ત્રણ ચપટી વગાડવાના પ્રમાણુવાળા સમયમાં કરવામાં આવે છે. એ જ પ્રકારથી અહિયાં ત્રણ ચપટી વગાડવાના પ્રમાણુવાળા સમયમાં તે સંપૂર્ણ જમ્બુદ્વીપની પ્રદક્ષિણ ૧૧ એકવીસ વાર કરવામાં આવે છે. આ કથનને સારાંશ એ છે કે-કઈ મહદ્ધિક વિગેરે વિશેષણોવાળો દેવ આ સંપૂર્ણ જમ્બુદ્વીપની કે જેની પરિધિ (રા) ૩૧૬૨૨૭ ત્રણ લાખ સોળ હજાર બસે સત્યાવીસ જનની અને ૩ ત્રણ ગાઉં ૧૨૮ એક અઠ્યાવીસ ધનુષ અને ૧૩ સાડાતેર આંગળની છે. આટલા વિશાળ જબુદ્વીપની ત્રણ ચપટી વગાડતા સુધીમાં ૨૧ એકવીસ વાર પ્રદક્ષિણા કરીને પિતાને સ્થાને આવી જાય છે. જેવી આ શક્તિ દેવની છે એવી જ શીઘગમનની શક્તિ જંઘાચારણ મુનીની હેાય છે. અને એટલું વિશાળ ક્ષેત્ર તેની તે શીઘતાવાળી ગતિને વિષય હોય છે, હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–વવાવાળા બે સે ચિં-” હે ભગવન જંઘા
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૨૯