SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ બધકે સ્વરૂપના નિરૂપણ સાતમા ઉદેશાને પ્રારંભછઠ્ઠા ઉદ્દેશામાં પૃથ્વિકાયિક વિગેરે જીના આહારનું નિરૂપણ કરવામાં આવેલ છે. તે આહાર કમનો બંધ થવાથી જ થાય છે. એજ સંબંધથી પ્રારંભ કરવામાં આવતા આ સાતમા ઉદ્દેશામાં બંધનું નિરૂપણ કરવામાં આવે છે, આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે “વિ મેતે ! વંધે પv” ઈત્યાદિ ટીકાઈ–આ સૂત્રપાઠથી ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કેવિદે મં! ધંધે વળ” હે ભગવન કર્મબંધ કેટલા પ્રકારને કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જો મા ! તિવિદે વંધે વત્તે છે. ગૌતમ! બધુ ત્રણ પ્રકારને કહેવામાં આવેલ છે. “i T” તે આ પ્રમાણે છે. “જોવો જવંશે જીવપ્રયાગબંધ “ગંતર અનન્તરબ અને “vi વધે પરસ્પર બંધ આત્માના મન, વચન અને શરીરના વ્યાપારથી કર્મદ્રલેન જે ક્ષીર–નીરની જેમ તેની સાથે એક ક્ષેત્રાવગાહ રૂપ સંબંધ થાય છે, તેનું નામ જીવ પ્રાગબંધ છે. ૧ આ જીવપ્રગબંધ પૃષ્ઠ વિગેરે રૂપે હોય છે. કર્મ પુદ્રને બંધ થયા પછીના અન્તર વગરના સમયમાં જે બંધ થાય છે, તે અનન્તરબંધ છે. ૨ તથા કર્મયુદ્વના બંધ થયા પછી દ્વિતીયાદિ સમયમાં જે બંધ થાય છે તે પરંપરાધ છે. ૩ અo ૬ કહેવાનું તાત્પર્ય એ છે કે એક બે વિગેરે સમયના વ્યવધાનથી જે બંધ થાય છે. તે જ પરંપરા બંધ છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે મંતે! જરિ જ ન” હે ભગવન્ નૈરયિક જીવને કેટલા પ્રકારને બંધ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“g ' નારકીય જીને પહેલા કહેલા બ્રણે પ્રકારના બંધ થાય છે. “ga =ાવ વેમાનગાળ” તથા આ પૂર્વોક્ત ત્રણે પ્રકારના બંધ વૈમાનિક સુધીના ૨૪ ચોવીસ દંડકોના જીવન પણ થાય છે. તેમ સમજવું. - હવે જ્ઞાનાવરણીય આદિ જુદી જુદી કમ પ્રકૃતીના બંધ થવાના સંબંધમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે-“ભાળાવાન્નિસ મરે! જમ્મર કવિ વંધે પvor હે ભગવદ્ જ્ઞાનાવરણીય કર્મને જે બંધ થાય છે, તે કેટલા પ્રકારના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જોવા! રિવિ શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧ ૨
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy