SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અપેક્ષાથી પ્રશ્ન કરેલ અને પ્રકારો પણ ત્યાં ઘટે છે. તથા બીજા યાવત પદથી રત્નપ્રભાથી લઈને તમસ્તમા સુધીની પૃથ્વી ગ્રહણ કરાયેલ છે. આ રીતે અષ્કાયિક જીવ અષ્કાયિકપણુથી રત્નપ્રભાથી લઈને તમસ્તમાં પૃથ્વી સુધીના ઘને દધી અને ઘને દધીવલમાં ઉત્પાદનું વર્ણન સમજી લેવું. - હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-વારાહ મંત! મીરે रयणप्पभाए पुढवीए सक्करप्पभाए य पुढवीए अंतरा समोहए' के सावन रे વાયુકાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વી અને શરામભા પૃથ્વીની મધ્યમાં મારાન્તિક સમુદ્દઘાત કરે છે, અને મરણ સમુદ્રઘાત કરીને તે સૌધર્મ કપમાં વાયુકાયિકપણાથી ઉત્પન્ન થવા યોગ્ય બન્યા હોય છે, એવું તે વાયુકાયિક જીવ પહેલાં આહાર કરે છે ? અને તે પછી ત્યાં ઉત્પન્ન થાય છે? કે પહેલા ઉત્પન્ન થઈને તે પછી આહાર કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ તેમને આ પ્રમાણે કહ્યું કે-“gi = wત્તરમાં વાવ ચ રોણg તલ્લ રૂફ વિ” હે ગૌતમ ! સત્તરમાં શતકમાં વાયુકાયિક ઉદ્દેશામાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે, તે જ પ્રમાણેનું સઘળું કથન અહિયાં પણ સમજી લેવું અને તે કથન પૃથ્વિકાયિકની જેમજ કહ્યું છે તેમ સમજવું. જે તે કથનની અપેક્ષાએ વાયુકાયિકના કથનમાં જે કાંઈ વિશેષપણું હેય તે તે સમુદ્રઘાતના સંબંધમાં છે. પૃથ્વિકાયિક વિગેરેમાં ત્રણે સમુદુઘાત કહેલ છે. તથા વાયુકાયિકોમાં ૪ ચાર સમુદ્દઘાત કહ્યા છે. પૂર્વોક્ત ત્રણ સમુદુઘાત અને વૈક્રિયસમુદુઘાત ચેાથે છે. તે ૧૭ સત્તરમાં શતકમાં રત્નપ્રભા પૃથ્વીચાના અન્તરાલમાં મરણ સમુદુઘાત કહેલ નથી. મરણ સમુદુઘાત અહિયાં કહેલ છે, તે જ વાત અહિયાં “વાં વંદુ સમોને દવા” આ સૂત્રપાઠથી કહેલ છે. બાકીનું તમામ કથન પૃથિવ વિગેરેમાં જેવું કથન કર્યું છે, તેજ પ્રમાણે છે. “જાવ અજુત્તાવિમાના રૂણી માતા ચ પુઢવી મોણપ એ જ રીતે એવું પણ કહેવું જોઈએ કે જે વાયુકાયિક જીવ યાવત્ અનુત્તર વિમાનના અને ઈષત્નાભારા પૃથ્વીની મધ્યમાં મરણ સમુઘાત કરે છે અને મરણ સમુદ્રઘાત કરીને તે ઘનવાતમાં તનુવાતમાં ઘનવાતવલમાં અને તનુવાત વલમાં વાયુકાયિકપણાથી ઉત્પન્ન થવાને ગ્ય થયેલ છે. “રેવં તે જેવ” એ તે વાયુાયિક જીવ પહેલાં આહાર ગ્રહણ કરે છે ? તે પછી ત્યાં ઉત્પન્ન થાય છે? અથવા પહેલાં ત્યાં ઉત્પન્ન થઈને તે પછી આહાર ગ્રહણ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ પૂર્વોક્ત રૂપથી જ કહ્યું છે. અર્થાત પૃવિકાયિકના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ અહિયાં પ્રક્ષવાકય અને ઉત્તર વાકય કહેલ છે. તેમ સમજવું. “નાર છે તેનાં નવ વવવનેજા' આ રીતે અહિયાં “જાવટુર' આ કથન સુધીનું તમામ કથન અહિયાં સમજવું. શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૦
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy