________________
કલ્પની મધ્યમાં મારશુતિકસમુદૂઘાત કરીને ઘને દધિવલયમાં ઉત્પન્ન થવાને યોગ્ય બન્યું હોય એ તે જીવ ત્યાં ઘને દધિવલયમાં પહેલાં ઉત્પન્ન થઈને પછીથી આહાર ગ્રહણ કરે છે? કે પહેલાં આહાર ગ્રહણ કરે છે અને પછીથી ઉતપન્ન થાય છે? ગૌતમસ્વામીને આ પ્રમાણેને પ્રશ્ન સાંભળીને તેને ઉત્તર આપતાં પ્રભુ કહે છે કે હે ગૌતમ જે એકદેશથી સમુદુઘાત કરે તે પહેલાં આહાર ગ્રહણ કરોને પછીથી ઉત્પન થાય છે અને જે સર્વદેશથી સમુદ્રઘાત કરે તે પહેલાં ઉત્પન્ન થઈને પછીથી આહાર ગ્રહણ કરે છે. આ રીતના મારણાન્તિકસમુદૂધાત કરવાના ભેદથી બંને પ્રકારના કથનમાં સંગતપણુ રહેલ છે. તેમ સમજવું. “gar एएहि चेव अंतरा समोहओ नाव अहे सत्तमाए पुढवीए घणोदही घणोदहिवलएसु ભાડજાત્તા વાવાયવો જે પ્રમાણે સૌધર્મ ઈશાન વિગેરેમાં સમવહત અકાયિક જીવ રત્નપ્રભા પૃવિના ઘને દધિ, ઘને દધિવલય વિગેરેમાં મારણતિકસમૂદ્દઘાતથી ઉત્પન્ન થાય છે, તે તેવી ઉત્પત્તિમાં ત્યાં પહેલાં આહાર ગ્રહણ થાય છે. અને તે પછી તેની ઉત્પત્તિ થાય છે અથવા પહેલા ઉત્પત્તિ થાય છે, અને તે પછી આહાર ગ્રહણ થાય છે? આ પ્રકારના પ્રશ્ન ઉત્પન્ન કરીને એ રીતનું સમાધાન કરવું જોઈએ કે-સમુદઘાતના ભેદથી પ્રશ્ન કરાયેલા આ બન્ને પ્રકારે પણ અહિયાં સંભવિત થાય છે. એ જ પ્રમાણે સૌધર્મ ઈશાન આદિના અંતરાલમાં સમવહત થયેલ અપકાયિક જીવ યાવત્ અધઃ સપ્તમી પૃથ્વીના ઘને દધિ અને ઘને દધિવલમાં અપ્રકાયિકપણાથી ઉતપન થાય છે. આ ઉત્પત્તિમાં શું ત્યાં પહેલાં આહાર ગ્રહણ કરાય છે અને તે પછી તેની ઉત્પત્તી થાય છે ? કે પહેલાં તે ત્યાં ઉત્પન્ન થાય છે અને તે પછી આહાર ગ્રહણ થાય છે? આ પ્રમાણેને પ્રશ્ન કરીને એવું સમાધાન સમજવું કે–સમુદુઘાતના ભેદથી આ બંને પ્રકારે ત્યાં સંભવિત થાય છે, “હવે જાવ અT तरविमाणाणं इसीपभाराए पुढवीए अंतरा समोहए जाव अहे सत्तमाए घणोदहि વળવહિવટ્ઝરણું વવાણચવો' આજ રીતે યાવત્ અનુત્તર વિમાનના અને ઈષ~ામારા પૃથ્વીની મધ્યમાં સમાવહત થયેલા જીવને યાવત્ અધ:સપ્તમી પૃથ્વીના ઘોદધિ અને ઘને દધિવલમાં ઉત્પાતનું વર્ણન કરી લેવું અહિયાં પહેલા યાવત્પદથી આ રીતનું કથન ગ્રહણ કરાયેલ છે. સનસ્કુમાર મહેન્દ્રના અને બ્રહ્મલેકની મધ્યમાં, બ્રહ્મલોક અને લાન્તકની મધ્યમાં લાગતક અને મહાશકની મધ્યમાં મહાશુક્ર અને સહસ્ત્રારની મધ્યમાં સહસાર અને આનત પ્રાણતની મધ્યમાં વિગેરેની મધ્યમાં મારણાનિક સમુદ્યાત જે અકાયિક ઝવે કર્યો હોય અને તે યાવત્ અધઃસપ્તમી પૃથ્વીના ઘદધી અને ઘનેદીવલમાં અષ્કાયિકરૂપે ઉત્પન્ન થવાને ચગ્ય બન્યા હોય છે, તે એ તે જીવ શું પહેલા આહાર ગ્રહણ કરે છે? અને તે પછી ત્યાં ઉત્પન્ન થાય છે? કે પહેલાં ત્યાં ઉત્પન્ન થઈને તે પછી આહાર ગ્રહણ કરે છે? આ પ્રશ્નનું સમાધાન એ રીતે સમજવું કે-પહેલાં કહેલ સમુદ્દઘાતના ભેદની
શ્રી ભગવતી સૂત્ર : ૧૪