SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ મોજા બંતા કોણ? આજ રીતે કોઈ અષ્કાયિક જીવ પહેલી અને બીજી પૃથ્વીની મધ્યમાં મરણ મુદ્દઘાત કરે છે, અને તે મરણ સમુદૂઘાત કરીને યાવત્ ઈષપ્રા ભારા પૃીમાં-સોધમ દેવલોકથી લઈને ઈષત્કારભાર પૃથ્વી સુધીના સ્થાનમાં ઉ૫ત્તિને યોગ્ય બન્યું હોય છે, એવે તે અષ્કાયિક જીવ શું પહેલાં આહાર ગ્રહણ કરે છે? અને તે પછી ઉત્પન્ન થાય છે? અથવા પહેલાં સૌધર્મકલ્પ વિગેરેમાં ઉત્પન્ન થઈને તે પછી આહાર ગ્રહણ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જે તે પૃથ્વિકાયિક જીવ ત્યાં એકદેશથી મારણાન્તિસમુદ્દઘાત કરે છે, તે એ તે જીવ પહેલાં ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. અને તે પછી આહાર ગ્રહણ કરે છે. અને જે તે સર્વરૂપથી ત્યાં મારણાન્તિકસમુદ્દઘાત કરે છે તે તે પહેલાં ઉત્પન્ન થાય છે અને તે પછી તે આહાર ગ્રહણ કરે છે. આ રીતે દેશ અને સર્વરૂપના મારણાન્તિકસમુદ્દઘાતની અપેક્ષાએ એ બેઉ વાત સંભવિત થાય છે. કેમકે મારણતિકસમુદ્દઘાતના આ પ્રમાણે ભેદ છે. આ તમામ કથન સૂત્રકારે યાવત્ પદથી સૂચિત કરેલ છે. “g ggg મે તમારૂ - છત્તમ ૨ પુત્રવીણ ચંતા નો આ પહેલાં કહેલાં ક્રમથી જે કઈ અષ્કાયિક જીવ તમાં અને અધઃસપ્તમી પૃથ્વીના મધ્યમાં મરણ સમુંદ્દઘાત કરે છે. અને મરણ સમુદઘાત કરીને તે અષ્કાયિક જીવ ઈષ~ાભારા પૃથ્વી પર્યન્તના સ્થાનમાં ઉત્પન્ન થવા ગ્ય હોય તે તે બનેરૂપથી ત્યાં તે રૂપે ઉત્પન થાય છે. જે તેણે ત્યાં દેશતઃ સમુહૂઘાત કર્યો હોય તે તે ત્યાં પહેલાં આહાર ગ્રહણ કરે છે. અને તે પછી ઉત્પન્ન થાય છે અને જે તે સર્વરૂપથી ત્યાં મારાન્તિકસમુદ્દઘાત કરે તે તે પહેલાં ઉત્પન્ન થાય છે, અને તે પછી તે આહાર ગ્રહણ કરે છે. “નારાણgo મેતે !” હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે હે ભગવદ્ જે અષ્કાયિક જીવ સૌધર્મ ઈશાન કની મધ્યમાં અને સનકુમાર મહેન્દ્ર કપની મધ્યમાં મારાન્તિક સમુઘાત કરીને તે અષ્કાયિક જીવ “મીરે રણમાણ પુઢવીપ’ આ રનપ્રભા પૃથ્વીના ઘને દધિ અને ઘને દધિના વલમાં અષ્કાયિકપણાથી ઉત્પન્ન થવાને યોગ્ય બન્યા હોય છે, તે એ તે અષ્કાયિક જીવ જે દેશથી મારશાન્તિકસમુદ્દઘાત કરે છે તે તે પહેલાં ઘનેદધિ વિગેરેમાં ઉત્પન્ન થઈ જાય છે, અને તે પછી આહાર ગ્રહણ કરે છે. અને જે તેણે સર્વરૂપથી ત્યાં મારણાતિકસમદુઘાત કર્યો હોય તો તે પહેલાં ઉત્પન્ન થાય છે. અને તે પછી આહાર ગ્રહણ કરે છે. આ રીતે પહેલાં કહ્યા પ્રમાણે તમામ કથન સમજવું. જે અકાયિક જીવ સૌધર્મ અને ઈશાન ક૯પ અને સનસ્કુમાર અને મહેન્દ્ર શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy