SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂકાયિક જીવોં કે પરિણામ કા નિરૂપણ આ રીતે પ્રવિકાયિક જીવને ઉપપાત બતાવીને હવે સૂત્રકાર અષ્કાયિક જના ઉપપાતને બતાવવા માટે “બારૂigg of મરે!” ઈત્યાદિ સૂત્ર કહે છે, ટીકાર્થ–આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે આવા જો અરે ! મીરે રચcપમા ૨ વીઘo” હે ભગવન આ રતનપભા પૃથ્વી અને શર્કરા પ્રભા પૃથ્વીની મધ્યમાં જે અપકયિક જીવે મારણતિક સમુદુઘાત કરેલ છે. અને સમુદ્રઘાત કરીને “રોક્ષે જે આવકgચત્તાણ વધવકિન્નg મવિ' સૌધર્મ કલ્પમાં અકાયિકપણાથી ઉત્પન થવાને ગ્ય બન્યું હોય એ તે જીવ પહેલાં આહાર ગ્રહણ કરે છે? કે પહેલાં ઉત્પન્ન થઈને તે પછી આહાર ગ્રહણ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! મારણતિક સમુઘાતથી સમવહત થયેલે જીવ કોઈવાર પહેલાં આહાર ગ્રહણ કરી લે છે, અને તે પછી ત્યાં ઉત્પન્ન થાય છે. અને કેઈવાર પહેલાં ઉત્પન્ન થઈને તે પછી આહાર ગ્રહણ કરે છે. આ પ્રકારને પ્રશ્નોત્તર વૃશ્વિકાયિક જીવની જેમ જ છે. હવે ગૌતમસ્વામી ફરીથી પ્રભુને એવું પૂછે છે કહે ભગવન આપ શા કારણે એવું કહે છે કે તે પહેલાં ઉત્પન્ન થઈ જાય છે, અને તે પછી આહાર ગ્રહણ કરે છે, અને પહેલાં આહાર ગ્રહણ કરીને તે પછી પણ ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! અષ્ઠાયિક જીના ત્રણ સમુઘાત કહ્યા છે. વેદનાસ દૂઘાત ૧ કષાયસમુદ્રઘાત ૨ અને મારણતિકસમુદ્રઘાત ૩ આમાં મારણાતિકસમુદ્રઘાત દેશથી પણ થાય છે અને સર્વરૂપથી પણ થાય છે, જે જીવ દેશથી આ સમુદ્દઘાત કરે છે, તે મરણ મુદ્દઘાતના પ્રારંભ કાળમાં જ મરી જાય છે. તેથી તે પહેલાં ધારણ કરેલ શરીરને એકદેશથી છેડીને ઈલિકા (ઈયળ)ની ગતિથી ઉત્પત્તિના એગ્ય સ્થાને પહોંચે છે. અને જયારે એ તે જીવ સર્વરૂપથી મરણસમુદુઘાત કરે છે. તે મરણસમુદ્યાતથી નિવૃત્ત થઈને તે પછી મરે છે. જેથી તે કંદુકની ગતિથી બધા જ આત્મપ્રદેશથી ત્યાં જઈને ઉત્પન્ન થઈ જાય છે, એવો તે જીવ પહેલાં ત્યાં ઉત્પન્ન થઈ જાય છે, અને તે પછી તે આહાર ગ્રહણ કરે છે. એ જ કારણથી હે ગૌતમ મેં એવું કહ્યું છે કે–તે પહેલાં પણ આહાર ગ્રહણ કરે છે, અને પછી ઉત્પન્ન થાય છે અને પહેલાં ઉત્પન્ન થઈને તે પછી પણ આહાર ગ્રહણ કરે છે. આ રીતનું સઘળું ઉત્તરરૂપ કથન પૃથિવકાયિક પ્રકરણના ઉત્તરરૂપ કથન પ્રમાણે જ સમજવું એજ વાત “કાર તેનાં ” આ સૂત્રપાઠથી કહેલ છે. “gs શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy