________________ સુવર્ણકુમારથી લઈને સ્વનિતકુમાર સુધીના બાકીના આઠ ઉદ્દેશાઓ નાગકુમારના કથન પ્રમાણે કથન કહી લેવું “મને ! સે અંતે ! " હે ભગવન આપદેવાનુ પ્રિયે જે પ્રમાણે કહ્યું છે, તે આપ્ત વાક્ય હોવાથી સર્વથા સત્ય જ છે. હે ભગવન્ આપનું કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ ભગવાનને વંદના કરી અને નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના રથાના પર બિરાજમાન થયા પસૂ. 15 જૈનાચાર્ય જૈનધર્મદિવાકરપૂજયશ્રી ઘા લાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના વીસમા શતકના ચોથા ઉદ્દેશથી 11 અગીયારમાં સુધીના આઠે ઉદ્દેશાઓ સમાપ્ત ૨૪થી૧૧ શ્રી ભગવતી સૂત્ર : 14 194