SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ સુવર્ણકુમારથી લઈને સ્વનિતકુમાર સુધીના બાકીના આઠ ઉદ્દેશાઓ નાગકુમારના કથન પ્રમાણે કથન કહી લેવું “મને ! સે અંતે ! " હે ભગવન આપદેવાનુ પ્રિયે જે પ્રમાણે કહ્યું છે, તે આપ્ત વાક્ય હોવાથી સર્વથા સત્ય જ છે. હે ભગવન્ આપનું કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ ભગવાનને વંદના કરી અને નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના રથાના પર બિરાજમાન થયા પસૂ. 15 જૈનાચાર્ય જૈનધર્મદિવાકરપૂજયશ્રી ઘા લાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના વીસમા શતકના ચોથા ઉદ્દેશથી 11 અગીયારમાં સુધીના આઠે ઉદ્દેશાઓ સમાપ્ત ૨૪થી૧૧ શ્રી ભગવતી સૂત્ર : 14 194
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy