SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ જે મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા છે. અને તે જધન્ય કાળની સ્થિતિવાળા નાગકુમારાવાસમાં ઉત્પન્ન થવાને ચેાગ્ય છે, તે તે સ ંબધનુ ઉત્પાદ વિગેરે કથન અસુરકુમાર પ્રકરણમાં કહેલ ઉત્પાદ વિગેરેની જેમજ સમજવું અહિયાં શરીરની અવગાહના જન્યથી અને ઉત્કૃષ્ટથી ત્રણ ગબ્યૂતિ (ત્રણ ગાઉ) પ્રમાણ છે. અહિ સ્થિતિ અને સ ંવેધ નાગકુમારમાં કહ્યા પ્રમાણે કહેવા જોઈએ. એ પ્રમાણે આ છેલ્લા ત્રિકના બીજે આદિથી આ આઠમે ગમ છે. ૮ જેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, અને અસખ્યાત વષઁની આયુષ્યવાળા સી મનુષ્યના ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા નાગકુમારમાં ઉત્પાદ વિગેરે પણ અસુરકુમારના પ્રકરણમાં કહેલ ઉત્પાદ વિગેરેની જેમ હી લેવા. અહિયાં પણ અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ ગબ્યૂતિ (ત્રણ ગાઉ) પ્રમાણુ સમજવી. પરંતુ સ્થિતિ અને સવેષ નાગકુમારના જે પ્રમાણે કહ્યા છે તે રીતે અહિયાં કહેવા જોઇએ, એ રીતે આ ઠેલ્લા ત્રિકના ત્રીજો પહેલેથી નવમા ગમ કહ્યો છે. ૩-૯ આ રીતે આ ત્રણુગમા ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા મનુષ્યના સંબધમાં કે જે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નગકુમારામાં ઉત્પન્ન થવાને ચાગ્ય છે. તેના સબંધમાં કહ્યા છે. હું આ રીતે આ પૂર્વોક્ત કથનથી અસખ્યાત વર્ષની આયુષ્યવાળા સ'ની પચેન્દ્રિય મનુષ્યેાથી આવીને જે રીતે નાગકુમારાવાસમાં જીવાને ઉત્પાદ વિગેરે થાય છે. તે તમામ કથન પ્રગટ કરીને હવે સખ્યાત વષઁની આયુષ્ય વાળા સ’જ્ઞી મનુષ્ચામાંથી આવીને જીવના નાગકુમારાવાસમાં ઉત્પાત વગેર બતાવવા માટે સૂત્રકાર સૂત્ર કહે છે.-નરૂ સલે શાસાચરન્તિમનુસ્સે હતો જીવવÎત્તિ' આ સૂત્રપાઠથી ગૌતમકવામી પ્રભુને એવુ પૂછે છે કે-જો સ`ખ્યાત વર્ષોંની આયુષ્યવાળા સંજ્ઞીમનુષ્યામાંથી આવીને તે નાગકુમારમાં ઉત્પન્ન થાય છે તા શુ' તેઓ પર્યાપ્ત સખ્યાત વષઁની આયુષ્યત્રાળા સ`જ્ઞી મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે, કે અપર્યાપ્ત સંખ્યાત વની આયુષ્યવાળા સન્ની મનુષ્યેામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નનું સમાધાન કરવા માટે પ્રભુ તેઓને એવું કહે છે કે-નોયમા ! પદ્મત્તનુંલેવાનાવયનિ મનુસ્લેક્િ'નો લયનાંતિ' હે ગૌતમ ! તેઓ પર્યાપ્ત સખ્યાત વષઁની આયુષ્યાવાળા સંજ્ઞી મનુષ્ચામાંથી આવીને જ ઉત્પન્ન થાય છે. નો ત્તસંઘે વાસાય સન્નિમનુ॰' અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યામાંથી આવીને તેઓ ઉત્પન્ન થતા નથી. ફરીથી આ સબંધમાં ગૌતમન્નામી પ્રભુને પૂછે છે કે-‘વનત્તલ થુ વાસાય સન્નિ॰'હે ભગવન્ જો પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સ’જ્ઞી મનુષ્યને વિધ્ નાગકુમારેપુ ૩૬૦' નાગકુમશમાં ઉત્પન્ન થાવાને ચાગ્ય છે. સેન મળે! જેવા ાત્રિતુ. ૩૨૦’ તા તે કેટલા કાળની સ્થિતિવાળા નાગકુમારામાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-‘જોચમા !' હૈ ગૌતમ ! ને ન શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૯૨
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy