SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ કાળની સ્થિતિવાળા નાગકુમારોના આવાસમાં ઉત્પન્ન થાય છે તે તે સમ ધમાં પણ પહેલા કહેલ રીત પ્રમાણે જ સઘળુ' કથન અહિ' કહેવુ જોઇએ એ રીતે આ પાંચમા ગમ કહ્યો છે. ૫ તે હવે છઠ્ઠો ગમ કહેવામાં આવે છે—જઘન્ય કાળની સ્થિતિવાળા જીવ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નાગકુમારાના આવાસામાં ઉત્પન્ન થાય છે. તા તે સંબંધી પશુ પહેલા કહ્યા પ્રમાણેની રીતથી જ તમામ કથન સમજી લેવું પરંતુ જયાં એ કથન કરતાં બન્નેમાં જુદા પશુ આવે છે, તે આ પ્રમાણે છે, કાળની અપેક્ષાથી તે જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક એ 'કેડિટ સુધી તિયચ ગતિનું અને નાગકુમાર ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમનાગમન કરે છે, આ રીતે આ છઠ્ઠો ગમ છે. રૃ હવે સૂત્રકાર ત્રીજા ત્રિકને ખતાવવા માટે નીચે પ્રમાણે સૂત્રપાઠ કહે છે—ો ચેન અવળા સમજો જાટ્રિશ્નો નો॰' તે તે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સ`જ્ઞી પંચેન્દ્રિય તિયાઁચ ચેાનિવાળા છત્ર ઉત્કૃષ્ટ કાળની સ્થિતિથી ઉત્પન્ન થયા છે, અને તે નાગકુમારાવાસેામાં ઉત્પન્ન થવાને ચાગ્ય હાય તા સૂચવતદ્દે સિમ્નિગમના ના અમુથુમાસ કથામાળરસ' એ સંખંધમાં પણ અસુરકુમારામાં ઉત્પન્ન થવાવાળા અસખ્યાત વર્ષની આયુષ્યવાળા સની પચેન્દ્રિય તિય ચ ચેાનિવાળા જીવનાં ત્રણ ગમા પ્રમાણેના ત્રણ ગમકા સમજવા જોઈએ. અર્થાત્ જે રીતે અસુરકુમારામાં ઉત્પન્ન થવાને ચેાગ્યે અસખ્યાત વર્ષની આયુષ્યવાળા સ'ની પ ંચેન્દ્રિય તિય ચ ચેાનિવાળા જીવના સંબંધમાં ત્રણુ ગમા પહેલા કહેલા છે. એજ રીતે અહિયાં પણ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા તે સન્ની પર્યાપ્ત પ"ચેન્દ્રિય તિયચ ચેાનિવાળા જીવને નાગકુમારાવાસમાં ઉત્પન્ન થવા રૂપ પડેલા ગમ સમજવા તથા ઉત્કૃષ્ટ અળની સ્થિતિવાળા તે સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય તિય ચ ચેાનિવાળા જીવની ધન્ય કાળની સ્થિતિ વાળા નાગકુમારાવાસમાં ઉત્પન્ન થયા રૂપ બીજે ગમ સમજવા તથા ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા તે તિયાઁચ ચેાનિવાળા જીવની ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા નાગકુમારાવાસમાં ઉત્પત્તિ થવા રૂપ ત્રીજો ગમ છે.આ રીતના આ ત્રણ ગમે તેના નાગકુમારાવાસમાં અસુરકુમારેાના પ્રકરણમાં કહેલ ત્રણ ગમે પ્રમાણે સમજવા. ‘નવાં નાનકુમાદુ' સંવે` ૨ નાળા પરંતુ અહિંના આ પ્રકમાં તે પ્રકરણ કરતાં જે ભિન્નધ્યું છે. તે આ રીતે છે. કે-અસુરકુમારની સ્થિતિ અને કાયસંવેધથી નાગકુમારની સ્થિતિ અને કાયસ'વેધ ભિન્ન છે. સેલું તેં એવ' થાકીતુ બીજુ તમામ અહિંદુ' કથન જેવી રીતે અસુરકુમારના પ્રકરણમાં કહેવામાં આવેલ છે, તેજ પ્રમાણેનુ છે. આ રીતે આ સાતમે, આઠમા અને નવમે એ ત્રણે ગમે સમજવા. ૭-૮-¢ હવે ગૌતમસ્વામી સખ્યાત વની આયુષ્યવાળા સજ્ઞી પચેન્દ્રિય તિય ચના સબ'ધમાં પ્રભુને આ રીતે પૂછે છે કે-ર્ પલેનવાપાચનનિ વૃધિ શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૮૬
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy