________________
કે જે જઘન્ય કાળની સ્થિતિવાળામાં ઉત્પન્ન થવાને ચેાગ્ય છે, જઘન્યથી દસ હજાર વર્ષની સ્થિતિવાળા અસુરકુમારેામાં અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂકોટની આયુષ્યવાળા અસુરકુમારામાં ઉત્પન્ન થાય છે. એજ પ્રમાણે અહિયાં પણ એમજ સમજવુ. કે—તે જઘન્ય કાળની સ્થિતિવાળા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સન્ની પાંચેન્દ્રિય તિય "ચ જીવ જે નાગકુમારવાસમાં ઉત્પન્ન થાય છે, તે તે જઘન્યથી દસ હજાર વર્ષની સ્થિતિવાળા નાગકુમારામાં અને ઉત્કૃષ્ટથી સાતિરક પૂર્વ કેાટિની આયુષ્યવાળા નાગકુમાશમાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-ડે ભગવન્ તે જીવા નાગકુમારામાં એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? તા પ્રભુ આ પ્રશ્નના ઉત્તરમાં તેમને કહે છે કે હુ ગૌતમ એવા તે જીવા ત્યાં નાગકુમારાવાસમાં એક સમયમાં એક અથવા એ અથવા ૩ ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત ઉત્પન્ન થાય છે, આ કથન શિવાયનું ખાકીનું તમામ કથન ભવાદેશ સુધીનું અસુરકુમાર પ્રકષ્ણુમાં કહ્યા પ્રમાણે જ સમજવું'. પરંતુ શરીરની અવગાહના વિગેરે સંખ'ધી જે વિશેષ પણ' છે, તે આ પ્રમાણે છે-નાગકુમારામાં ઉત્પન્ન થવાને યોગ્ય અસંખ્યાત વની આયુષ્યવાળે સન્ની પચેન્દ્રિય તિય ચયોનિક જે જીવ છે, તેના શીરની અવગાહના જઘન્યથી ધનુઃપૃથક્ત્વ રૂપ અને ઉત્કૃષ્ટથી સાતિરેક કંઈક વધારે પૂકાટિ રૂપ હોય છે. તથા અનુબંધ પણ સ્થિતિના કથન પ્રમાણેજ જધન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂકેટિ રૂપજ હાય છે, તથા કાયસ વેધ કાળની અપેક્ષાએ જઘન્ય રૂપથી દસ હજાર વ અધિક સાતિરેક પૂર્વકેટિ રૂપ અને ઉત્કૃષ્ટથી તે સાતિરેક એ પૂકેટિ રૂપ હેાય છે. આટલા કાળ સુધી તે અસëાત વર્ષની આયુષ્યવાળા સ'જ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ ચેાનિવાળા જીવ તિયંચ અતિનુ અને નાગકુમાર ગતિનું સેવન કરે છે. અને એટલાજ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. આ રીતે આ અસુરકુમાર પ્રકરણુની સમાનતાવાળા આ નાગકુમારપ્રકરણને ચાથા ગમ કહ્યો છે, ૪
પાંચમા ગમ આ પ્રમાણે છે—જો તે જઘન્ય કાળની સ્થિતિવાળા અસ. ખ્યાત વર્ષની આયુષ્યવાળા સન્ની પાંચેન્દ્રિય તિય ચ ચેાનિવાળા જીવ જધન્ય
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૮૫