SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વિકાયિકપણાથી ઉત્પન્ન થવાને ચગ્ય થયેલ હોય છે. તે એ તે જીવ પહેલાં ત્યાં ઉત્પન્ન થઈને તે પછી આહાર ઝડણ કરે છે. અથવા પહેલાં આહાર ગ્રહણ કરીને તે પછી ત્યાં ઉપન થાય છે? આ પ્રશ્નનો ઉત્તર પણ પહેલાંની જેમ જ છે. અહિયાં યાવત્પદથી શર્કરામભા પૃથ્વીથી લઈને તમઃપ્રભા નામની જે છઠ્ઠી પૃથ્વી છે તેનું ગ્રહણ કરાયું છે. શર્કરા પ્રભા પૃથ્વીમાં સૌધર્મ ઈશાન સનકુમાર મહેન્દ્ર આ કલ્પોની મધ્યમાં માણતિક સમૃદુઘાતવાળા અને ઉપપત વર્ણવેલ છે. તે જ રીતે તમસ્તમાં પર્યન્તની પૃથ્વીમાં પણ પૂર્વોક્ત જેને ઉપપાત વર્ણવી લે. “ga āમોત અંતાણ ચ gg અંતર સમો એજ રીતે જે પ્રવિકાયિક જીવ બ્રહ્મલે ક અને લાન્તક કલપની મધ્યમાં મરણ મુદ્દઘાત કરે છે, અને મરણસમુદ્રઘાત કરીને તે યાવત્ અધસપ્તમી પૃથ્વીમાં-શર્કરાપ્રભા પૃથ્વીથી લઈને તમતમા પર્યન્તની પૃથ્વીમાં ઉત્પન્ન થવાને ગ્ય બનેલ હોય એવો તે પૃથ્વીકાયિક જીવ પહેલાં ત્યાં ઉત્પન થઈને તે પછી આહાર ગ્રહણ કરે છે, અને પહેલાં તે આહાર ગ્રહણ કરીને પછી પણ ત્યાં ઉત્પન્ન થાય છે. તેમ સમજવું. “ છંતા માલુણ વપૂરણ જ અંતર સમોણપ' એજ રીતે લત્તક અને મહાશુક્ર કલ્પની મધ્યમાં મરણસમુદ્દઘાત કરવાવાળો પશ્વિકાયિક જીવ યાવત્ અધસપ્તમી પૃથ્વીમાં પૃથ્વિકાયિકપણાથી ઉત્પત્તિને બનીને પહેલે ત્યાં ઉત્પન્ન થઈ જાય છે, અને તે પછી આહાર ગ્રહણ કરે છે. તથા પહેલાં આહાર ગ્રહણ કરીને તે પછીથી ત્યાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણેનું કથન સમજવું. જે તે દેશથી મા૨ણતિક સમુદુઘાત કરે છે, તે તે પહેલાં આહાર ગ્રહણ કરે છે, અને તે પછી તે ત્યાં ઉત્પન થાય છે. અને જે તે સર્વ રૂપથી મરણ સમુઘાત કરે છે તે પહેલાં તે ત્યાં ઉત્પન્ન થઈ જાય છે અને તે પછી આહાર ગ્રહણ કરે છે. 'एव महासुकरस सहस्सारस्स य कप्परस अंतरा-पुणरवि जाव अहे સત્તાના' હે ભગવન જે પૃવિકાયિક જીવ મહાશક અને સહસ્ત્રાર આ બે કપના અંતરાલમાં મરણ સમુદ્દઘાત કરે છે, અને મરણ સમુદ્દઘાત કરીને થાવત તમસ્તમા નામની સાતમી પૃથ્વીમાં ઉત્પત્તિને ચગ્ય બન્યું હોય એ તે પૃશ્વિકાયિક જીવ શું પહેલાં આહાર ગ્રહણ કરે છે અને તે પછી ત્યાં ઉત્પન્ન થાય છે? અથવા પહેલાં ત્યાં ઉત્પન્ન થઈને તે પછી તે આહાર ગ્રહણ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમસ્વામીને કહ્યું કે હે ગૌતમ ! જે તે એકદેશથી સમુદ્રઘાત કરે તે તે પહેલાં આહાર ગ્રહણ કર છે, અને તે પછી જ ત્યાં ઉત્પન્ન થાય છે, અને જે તે સર્વદેશથી મારણ શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy