SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહણ કરીને પછી તે ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ તેઓને કહે છે કે-હે ગૌતમ! “વેલ રેવ નાવ છે તેorio' આ વિષયમાં બધું જ કથન પહેલાંની જેમ જ સમજવું જોઈએ અર્થાત્ પહેલાં જેમ એવું કહ્યું છે કે-તે જીવ પહેલાં ત્યાં ઉત્પન્ન થઈ જાય છે, અને તે પછી આહાર ગ્રહણ કરે છે, અથવા તે પહેલાં ત્યાં આહારે ગ્રહણ કરે છે અને તે પછી ઉત્પન્ન થાય છે. એ જ રીતનું કથન અહિયાં પણ સમજવું. તથા આ સંબં, ધમાં ગૌતમ સ્વામીએ જે એવી શંકા કરી છે કે-હે ભગવદ્ આપે કહેલા આ વિષયમાં હેતુ શું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં તેઓને પ્રભુએ કહ્યું છે કે-હે ગૌતમ આ જીના ત્રણ સમુદ્રઘાત થાય છે. તે જ્યારે તે જીવ મારણાન્તિક સમુફઘાત દેશથી કરે છે ત્યારે તે પહેલાં આહાર ગ્રહણ કરીને તે પછી ઉત્પન્ન થાય છે. અને જ્યારે તે સર્વદેશથી સમદુઘાત કરે છે, ત્યારે તે પહેલાં ઉત્પન થાય છે. અને તે પછી તે આહાર ગ્રહણ કરે છે. ઈત્યાદિ આ તમામ ઉપસંહાર સુધીનું કથન અહિયાં પણ સમજી લેવું. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“gઢવીક્રાફg i મંતે ! તમીવાળri૦ હે ભગવનું સૌધર્મ, ઈશાન, અને સનકુમાર મહેન્દ્ર આ બે યુગલની વચમાં જે પૃવિકાયિક જીવે મારણાન્તિક સમુદ્દઘાત કયો છે, અને મારણતિક સમુદ્ઘતિ કરીને તે શર્કરા પ્રભા પૃથમ પૃથ્વીકાયિકપણાથી ઉત્પન્ન થવાને ચગ્ય બન્યા હોય એવે તે જીવ પહેલાં ઉત્પન્ન થઈને તે પછી ત્યાં આહાર ગ્રહણ કરે છે? અથવા પહેલાં આહાર કરીને તે પછી ત્યાં ઉત્પન્ન થાય છે? ઈત્યાદિ રૂપે અહિયાં પણ પહેલાંની જેમ જ પ્રશ્ન કરેલ છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-વાવ” હે ગૌતમ! અહિયાં પૂર્વોક્ત કમથી જ ઉપસંહાર સુધીનો ઉત્તર સમજી લે. અર્થાત્ એવો તે પૃવિકાયિક જીવ પહેલાં ત્યાં ઉત્પન્ન થાય છે. અને તે પછી આહાર ગ્રહણ કરે છે. અથવા પહેલાં આહાર ગ્રહણ કરે છે. અને તે પછી તે ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ “ કાર વત્તા ૩વવાચવો' એજ રીતે પ્રશ્વિકાયિક જીવના ઉપપાત યાવત્ અધઃસપ્તમી પૃથ્વીમાં પણ સમજી લે. રત્નપ્રભા વૃશ્વિમાં જે રીતે પૃથ્વિકાયિક જીવને ઉપપાત કહે છે. તેજ પ્રમાણે શર્કરામભા પૃથ્વીમાં પણ તેને ઉપાત વર્ણવેલ છે. તેમ સમજવું. “gવં સંvi નામાલિંકાઇ શંમા gણ' એજ રીતે જે જીવે સનકુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલેકની મધ્યમાં મારણાન્તિક સમુઘાત કર્યો હોય અને મારણુત્તિક સમુદ્દઘાત કરીને તે યાવત્ અધઃસપ્તમી પૃથ્વીમાં શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy