SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ એમ જ કહ્યું છે, અર્થાત્ તે જીવ પહેલાં ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. અને તે પછી આહાર કરે છે. અને પહેલાં આહાર કરે છે. અને પછી ઉત્પન્ન થાય છે. “વં નાવ લીવરમાણ ૩૩વાચવો’ એ જ રીતે જીવના ઉત્પન થવાનું કથન ઈન્સ્ટાગ્યારા પૃથ્વી સુધી સમજી લેવું. અર્થાત્ પૂર્વોક્ત પૃથિવીની વચમાં મારાન્તિક સમુદૂઘાત કરીને પૃથિવીકાયિક જીવને ઉત્પાત થાવત ઈષત્રાશ્મારા કૃત્રિ સુધીમાં પણ સમજી લે હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-gઢવીઝારૂ મતે ! સTમાર વાસુમાણ જ પુઢવી.' હે ભગવન તે પૃવિકાયિક જીવ કે જેણે શર્કરા પ્રભા અને તાલુકાપ્રભા પુષ્યિની મધ્યમાં-વચમાં–બને પૃથ્વિના મધ્યમાં મારણબ્લિક સમુદ્ઘાત કર્યો હોય અને મારણતિક સમુદ્ઘાત કરીને તે સૌધર્મકલ્પમાં પૃવિકાયિકપણાથી ઉત્પન્ન થવાને યોગ્ય હાય યાવત્ ઈષપ્રા ભારા પૃષ્યિમાં ઉત્પન્ન થવાને ગ્યા હોય એવો તે જીવ પડેલાં ત્યાં ઉત્પન્ન થઈને તે પછી આહાર ગ્રહણ કરે છે? અથવા પહેલાં આહાર ગ્રહણ કરીને તે પછી ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ અતિદેશથી એવું જ કહે છે કેહે ગૌતમ આ સંબંધમાં પણ પહેલાં જે પ્રમાણે કથન કર્યું છે તે પ્રમાણેનું કથન સમજવું અર્થાત્ તે જીવ પહેલાં ત્યાં ઉત્પન્ન થઈને પણ આહાર ગ્રહણ કરે છે. અને પહેલાં આહાર ગ્રહણ કરીને પણ ઉત્પન્ન થાય છે. “g gger #i #ાવ સમાઈ ગદ્દે કમાણ ૨ પુત્રવી” એજ રીતે એવું કથન સમજવું કે જે પૂવિકાયિક જીવ યાવત્ સાતમી પૃથ્વીના મધ્યમાં-છદિ અને સાતમી પૃથ્વીની વચમાં મારણાન્તિક સમુદુઘાત કરે છે, અને મારાન્તિક સમુદૂધાત કરીને તે સૌધર્મક૫માં યાવત્ ઈષાભારા પૃથ્વીમાં પૃથ્વિકાયિકપણાથી ઉત્પત્તિને વેગ્ય થયા છે, એ તે જીવ પહેલાં આહાર ગ્રહણ કરે છે, અને તે પછી ત્યાં ઉત્પન્ન થાય છે અને પહેલાં ઉત્પન્ન થઈને તે પછી ત્યાં તે આહાર ગ્રહણ કરે છે. આ વિષયમાં પ્રશ્નોત્તર વાક્ય સ્વયં બનાવી લેવા. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“gઢવીઅરૂણ અંતે ! તોશીશાળri ” હે ભગવન્ જે પૃથ્વિકાયિક જીવ સૌધર્મ અને ઈશાન એ બે દેવલોકમાં મારણાનિક સમુઘાત કરે છે. અને મારણાતિક સમુદ્દઘાત કરીને તે આ રત્નપ્રભા પૃથ્વીમાં પૃશિવકાયિકરૂપથી ઉત્પન્ન થવાને ચગ્ય બન્યા હોય છે. તે એ તે પૃથ્વિકાયિક જીવ “gવ વવજિત્તા ઉગ્ર આરિલા” પહેલાં ત્યાં ઉત્પન્ન થઈને પછી આહાર પ્રહણ કરે છે ? કે પહેલાં આહાર શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy