SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં મારણાન્તિક સમુદ્ઘાતથી યુક્ત થયેલે જીવ એકદેશથી પણ સમવહેત થાય છે. અને સદેશથી પણ સમવહત થાય છે. જે જીવ એકદેશથી સમવહત (સમુદૂધાત કરાયેલેા) થયેલા છે, તે પહેલા આહાર ગ્રહણ કરે છે, અને તે પછી તે ઉત્પન્ન થાય છે. તથા જે જીવ સદેશથી સમવડુત થયેલે છે, તે પહેલાં ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. અને તે પછી આહાર ગ્રજી કરે છે, એ રીતે જે જીવ જે સમય અને દેશથી સમુદ્દાત કરે છે, તે જીવ તે સમયે સમુદ્ધાતના આરંભ સમયે જ મરણુ કરીને પૂર્વ શરીરને એકદેશથી છેડી દે છે, અને છેડીને ઇલિકા (ઇયળની) ગતિથી ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. એવા તે જીવ પહેલાં આહાર કરે છે અને તે પછી ત્યાં ઉત્પન્ન થાય છે, અને જે જીવ જે સમયે સદેશથી સમુદ્ઘાત કરે છે, તે એ સમયે સમ્રુદ્ધાતથી નિવૃત્ત થઈને મરે છે, તેથી તે મરીને ઇન્દુક દડાની ગતિથી પેાતાના તમામ આત્મપ્રદેશેાથી ત્યાં જઈને પહેલાં ઉત્પન્ન થઈ જાય છે, અને તે પછી આહાર ગ્રહણ કરે છે. એજ વાત નવ લે તેનટ્રેનં નોયમા ! ય.યુÜર્ પુત્રિ ના નાવ નગ્નેન્ના' આ સૂત્રપાઠ દ્વારા સમજાવવામાં આવેલ છે. આમાં જે વિશેષપણું છે. તે ‘નવર’૦’ એ પાઠથી કહેલ છે. તેમાં પ્રાપ્ત થવું તે તેવેશમાં આહાર કહેવામાં આવેલ છે. આ કથનનુ તાત્પર્ય એ છે કે૧૭ સત્તરમાં શતકના છઠ્ઠા ઉદ્દેશામાં પડેલા ઉત્પન્ન થઈને તે પછી આહાર ગ્રતુણુ કરે છે, અર્થાત્ આહાર પુદ્ગલેને ગ્રહણ કરે છે, અથવા પહેલાં આહાર ગ્રહણ કરીને તે પછી ઉત્પન્ન થાય છે, એ પ્રમાણેનું કથન કરવામાં આવ્યુ છે. અને અહિયાં તે એજ સંપ્રાપ્ત સ્થાને આહાર ગ્રહણ કરે છે. એ પ્રમાણેનું થન કરવામાં આવ્યું છે. આ સિવાય બાકીનુ ધુ જ કથન જેમનું તેમ ત્યાંનાં કથન પ્રમાણે જ છે. પુખ્ત વા વત્તા વચ્છારેલના પુનિ વા આહારેત્તા વચ્છા ત્રŘન્ના' આ સૂત્રપાના ભાવ એ છે કે જે કદુકની જૈમ સમહત સમુદ્દાતગામી હાય તે પહેલાં ત્યાં પહેાંચી જાય છે, અને પછી ત્યાં પહાંચીને શરીર પ્રાચેાગ્ય પુલેને ગ્રણ કરે છે. એજ કારણે ‘દુનિ વજ્ઞત્તા પટ્ટા બારે' એ પ્રમાણે કહેવામાં આવેલ છે. અને જે ઇલિકા (ઈયળ વિશેષ)ની જેમ સમુદ્ધાતગામી હોય તે પહેલાં આહાર કરે છે.-અર્થાત્ ઉત્પત્તિ ક્ષેત્રમાં પ્રદેશ પ્રક્ષેપણુથી આહાર ગ્રહણ કરે છે. તે પછી તે પહેલાના શરીરના પ્રદેશને ઉત્પત્તિક્ષેત્રમાં સ`હરણ કરી લે છે. તેથી ‘પુત્રિ આત્તિા પઝ્ઝા ત્રવનેના' એ પ્રમાણે કહેલ છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-પુરુવિજ્ઞાÇ viમંતે ! ' હે ભગવન્ જે પૃથ્વિકાયિક જીવ ‘મીલે, સ્થળમાણ કરવમાંE ૨૦' આ રત્નપ્રભા અને શર્કરાપ્રભા પૃથ્વીની મધ્યમાં મારણાન્તિક સમુદ્લાત કરે છે. અને મારણાન્તિક સમુદ્ધાત કરીને તે ઈશાનકલ્પમાં પૃથ્વિકાયિકપણાથી ઉત્પન્ન થવાને ચાગ્ય ડાય છે. એવે તે જીવ ત્યાં પહેલા ઉત્પન્ન થઈને તે પછી આહાર ગ્રહણ કરે છે ? અથવા પહેલાં આહાર કરીને તે પછી ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ‘વ' જેવ’ આ પાઠ દ્વારા શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૨
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy