SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ કમ બે પલ્યોપમની છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે તે બં અરે ! જવા પામgí.” હે ભગવન તે જ એક સમયમાં ત્યાં નાગકુમારાવાસમાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! જઘન્યથી ત્યાં એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને હકwથી સંખ્યા ઉત્પન્ન થાય છે. આ રીતે-“વહેતો રોવેવ કુરકુમારે રજવનમાળ જમો માળિચરો કાર મવારેરિ’ આ અસુરકુમારેમાં ઉત્પન્ન થવાવાળા અસંખ્યાત વર્ષની આયુવાળા તિય ને પાઠ યાવત્ ભવાદેશ સુધીને અહિયાં પૂરે પૂર કહી લે. ૨, - હવે ગૌતમસ્વામી ફરીથી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન તે ના શરીરમાં કયા સંકુનનવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! તેઓના શરીરે વારાષભનારાચ સંહનનવાળા હોય છે. ૩ અવગાહના જઘન્યથી ધનુષ પૃથક્ત પ્રમાણુવાળી હોય છે. અને ઉત્કૃષ્ટથી તે છ ગભૂતિ (બાર ગાઉ) પ્રમાણુની હોય છે. ૪ આ જીન શરીર સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે. ૫ તેને પહેલી એટલે કે-કૃષ્ણ, નીલ, કાતિ, અને તેજસ એ ચાર લેશ્યાઓ હોય છે. ૬ આ છે સમ્યગ્ર દૃષ્ટિવાળા કે મિશ્ર દૃષ્ટિવાળા હોતા નથી. પરંતુ તેઓ મિથ્યા દષ્ટિવાળા જ હોય છે. ૭ તેઓ જ્ઞાની હોતા નથી પરંતુ નિયમથી મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન એ બે અજ્ઞાનવાળા હોય છે. ૮ ગદ્વારમાં તેઓને મનેગ, વચનગ, અને કાયાગ, એ ત્રણે વેગ હોય છે, ૯ ઉપયોગ દ્વારમાં તેઓ સાકાર અને અનાકાર અને પ્રકારના ઉપગવાળા હોય છે. ૧૦ સંજ્ઞા દ્વારમાં–તેઓ આહાર, ભય, મિથુન, અને પરિગ્રહ આ ચારે પ્રકારની સંજ્ઞાવાળા હોય છે. ૧૧, કષાય દ્વારમાં તેઓને ક્રોધ, માન, માયા, અને લેભ એ ચારે કષાયે હોય છે, ૧૨, ઈન્દ્રિય દ્વારમાં તેઓ પાંચે ઈન્દ્રિ વાળા હોય છે. ૧૩, સમુદ્રઘાત દ્વારમાં તેઓને પહેલાના વેદના, કષાય, અને મારણાન્તિક એ ત્રણ સમુદ્દઘાતે હોય છે. તથા તેઓ સમુદ્ ઘાત કરીને પણ મરે છે, અને સમુદુઘાત કર્યા વિના પણ મરે છે. ૧૪, વેદ દ્વારમાં તેઓ સ્ત્રી વેદ અને પુરૂષ વેદ એમ બન્ને પ્રકારના વેદવાળા હોય છે. તેઓ નપુંસક વેઢવાળા હોતા નથી. ૧૫, તેઓની સ્થિતિ જઘન્યથી કંઈ વધારે એક પૂર્વકેટિની છે. તથા ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની હોય છે ૧૭ તેમના અધ્યવસાય પ્રશસ્ત પણ હોય છે અને અપ્રશસ્ત પણ હોય છે ૧૮ અનુબંધ અહિં સ્થિતિ પ્રમાણે સમજ. ૧૯ કાયસંવેધ-ભવાદેશથી બે ભવેને ગ્રહણ કરવા રૂપ અને અને કાળથી તે જઘન્ય રૂપમાં દસ હજાર વર્ષ અધિક સાતિરેક પૂર્વકેટિ રૂપ અને ઉત્કૃષ્ટથી “સૂળા પંપઢિોવમારું કંઈક એાછા શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૮૨
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy