________________
થાય છે, શું તેઓ એકેન્દ્રિય તિર્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અગર બે ઇન્દ્રિયવાળા તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા ત્રણુ ઈદ્રિયવાળા તિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા ચાર ઇન્દ્રિયવાળા તિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા પાંચ ઈન્દ્રિયવાળા તિર્થ માથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! તેઓ એકેન્દ્રિય તિયજમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તેમ બે ઈન્દ્રિયવાળા તિય"એમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી તેમજ ત્રણ ઈન્દ્રિયવાળા તિયામાંથી આવીને પણ ઉત્પન થતા નથી અને ચાર ઇન્દ્રિયવાળા તિયામાંથી પણ આવીને ઉત્પન્ન થતા નથી પરંતુ તેઓ પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંચામાંથી આવીને ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી આ બાબતમાં પ્રભુને પૂછે છે કે–હે ભગવન જે પાંચ ઈન્દ્રિયવાળા તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ સંજ્ઞી તિર્યચે. માંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિય ચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! તેઓ સંજ્ઞી પંચેન્દ્રિયતિયચો માંથી આવીને પણ ઉત્પન્ન થાય છે અને અસંસી પંચેન્દ્રિય તિર્યોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, આ વિષયમાં ફરીથી ગૌતમસવામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન જે તેઓ અસંજ્ઞી પશે. દિય તિયચનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ જa. ચર-પ્રાણમાં રહેવાવાળા અથવા સ્થલચર-ભૂમિ પર રહેવાવાળા અથવા બેચર-આકાશમાં રહેવાવાળાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? જે તેઓ જલચર વિગેરેમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ પર્યાપ્ત જલચર વિગેરેમાંથી આવીને ઉપન્ન થાય છે, કે અપર્યાપ્ત જલચર વિગેરેમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–હે ગૌતમ! તેઓ પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અપર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયતિયોમાથી આવીને ઉત્પન્ન થતા નથી.
ગૌતમસ્વામી ફરીથી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન જે તે પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્થં ચ ચેનિક જીવ કે જે નાગકુમારેમાં ઉત્પન્ન થવાને
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૮૦