________________
મનુષ્યોં સે અસુરકુમારોમેં ઉત્પતિ કા નિરૂપણ
વાળા
આ રીતે સખ્યાત વર્ષની આયુષ્યવાળા અને અસંખ્યાત વર્ષની આયુષ્ય તિય ચામાંથી અસુરકુમારની ઉત્પત્તિનું કથન કરીને હવે સૂત્રકાર મનુષ્યમાંથી અસુરકુમારેાની ઉત્પત્તિ બતાવવા માટે નીચે પ્રમાણે સૂત્ર કહે છે-‘જ્ઞરૂ મળુસ્સે’િતો વગતિ જ સન્નિમનુä 'તો' ઇત્યાદિ
ટીકા હું ભગવન્ જો અસુરકુમાર મનુષ્ચામાંથી જ ઉત્પન્ન થાય છે, તે શુ' તે સન્ની મનુષ્યામાંથી ઉત્પન્ન થાય છે ? કે સંગી મનુષ્યમાંથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! તેઓ સજ્ઞી મનુષ્યમાંથી ઉત્પન્ન થાય છે. અસ'ની મનુષ્યામાંથી ઉત્પન્ન થતા નથી હવે ગૌતમ સ્વામી પ્રભુને એવુ કહે છે કે-જો તે સંજ્ઞી મનુષ્યામાંથી ઉત્પન્ન થાય છે, તેા શું તે સખ્યાત વર્ષની આયુષ્યવાળા સન્ની મનુષ્યમાંથી ઉત્પન્ન થાય છે કે અસખ્યાત વષઁની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યમાંથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! તેઓ સખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યમાંથી પણ ઉત્પન્ન થાય છે અને અસખ્યાત વર્ષની આયુષ્યવળા સંજ્ઞી મનુષ્યે!માંથી આવીને પશુ ઉત્પન્ન થાય છે.
હવે ગૌતમવામી પ્રભુને એવું પૂછે છે કે—હે ભગવન્ સ`ખ્યાત વની આયુષ્યવાળા જે સજ્ઞી મનુષ્ય અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને ચાગ્ય છે. તે મનુષ્ય :કેટલા કાળની સ્થિતિવાળા અસુરકુમારામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હ ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષની સ્થિતિવાળા અસુરકુમારેામાં અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્સેાપમની સ્થિતિવાળા અસુરકુમારામાં તે ઉત્પન્ન થાય છે. કેમકે દેવકુરૂ આદિના મનુષ્ય પેાતાની આયુષ્ય સરખી જ દેવઆયુને ખંધક હાય છે. આ રીતે અહિં અસખ્યાત વની આયુષ્યવાળા તિર્યંચ ચેાનિવાળા જીવના પ્રકરણમાં કહેલા પહેલાના ત્રણ ગમે અહિયાં કહી લેવા જોઇએ. અર્થાત્ અસ`ખ્યાત વર્ષની આયુષ્યવાળા સન્ની પચેન્દ્રિય તિય ચ યાનિવાળાનું તમામ પ્રકરણ અહિયાં સમજી લેવું જોઈએ. પરંતુ તિયચ ગમ કરતાં અહિયાં જે જુદાપણું છે. તે સૂત્રકાર પાતે જ અહિયાં ‘નવ... વીરોમાના પવિત્રુ ગમğ' આ સૂત્રપાઠ દ્વારા બતાવે
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૭૫