________________
છે. આ સૂત્ર પાઠથી એ સમજાવ્યુ છે. કે-પહેલા અને ખીજા ગમમાં શરીરની અવગાહના જધન્યથી સાતિરેક પાંચસે ધનુષ અને ઉત્કૃષ્ટથી ત્રણ ૩ ગભૂતિ (છ ગાઉ) પ્રમાણુ હાય છે. આમાં પહેલા ગમ ઔઘિક ઔદ્યિકમાં અને ખીજો ગમ ઔઘિક જઘન્ય સ્થિતિ વાળાએમાં છે, જેમ કે- અસંખ્ય ત વર્ષની આયુષ્યવાળો મનુષ્ય જન્યથી સાતિરેક ૧૦૦ સેા ધનુષ પ્રમાણ શરીરવાળો હાય છે. જેમકે-તે સાતમાં કુલકર પહેલાના કાળમાં મૈથુનિક મનુષ્ય હાય છે. અને ઉત્કૃષ્ટથી તે ત્રણ ૩ ગબ્યૂતિ (છ ગાઉ) પ્રમાણુના શરીરવળો હાય છે. જેમકે-ધ્રુવકુરુ વિગેરેના મૈથુનિક મનુષ્ય હોય છે. આ રીતે તે પહેલા ગમમાં અને ખીજા ગમમાં બન્ને પ્રકારવાળો પણ સંભવ શકે છે, કેમકે-એજ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ત્રણ પત્યેાપમની આયુષ્યવાળાઓમાં ઉત્પન થાય છે. અને એજ ઉત્કૃષ્ટથી પેાતાની આયુની ખરાખરની આયુષ્યના ખધ કરનાર હોય છે. તેલં હૂં લેવ' આ કથન શિવાયનું ખીજુ જે ઉત્પાદ, સહનન, સસ્થાન, લેફ્સા, દૃષ્ટિ સમુદ્લાત, જ્ઞાન અજ્ઞાન, ચૈાગ, ઉપયાગ, સ્થિતિ, અનુખ ધ, અને ક્રાયસંવેધ સંબંધનું કથન છે, તે તમામ તિર્યંચના પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજી લેવું. ‘તમે બોગાળા ફળેનું તિનિ વાચા 'ત્રીજા ગમમાં અવશાહના જઘન્યથી ત્રણ ગળ્યુતિ પ્રમાણુ જ છે, અને ‘યોસેળ વિ’ ઉત્સુ• ષ્ટથી ત્રણ ગબ્યૂતિ પ્રમાણ જ છે. અને ‘લેશ... બહેવ સિવિલનોળિયાળ' ત્રીજા ગમમાં માકીનું કથન તિય ચ ચેાનિકાની જેમ જ છે. અર્થાત્ શરીરની આવ ગાઢના શિવાય ખીજુ તમામ લેશ્યા, દૃષ્ટિ, સન્ના, સમુદ્લાત, જ્ઞાન અજ્ઞાન; ચૈાગ અને ઉપયેગ વિગેરે તમામ ત્રણે ગમામાં પણ તિય ચ ચેાનિકના ત્રણ ગમ પ્રમાણે જ સમજવું જોઇએ.
આ રીતે આ ત્રીજો ગમ છે.
ત્રણ ગમમાં અંતગત બીજો ગમ આ રીતે છે—‘સોચેય અવળા અદ્છળજ્ઞાતિઓ ગો' સખ્યાત વર્ષની આયુષ્યવાળો એજ સન્ની મનુષ્ય જીવ કે જે જઘન્ય કાળની સ્થિતિથી ઉત્પન્ન થયા ઢાય છે. એવા જીવ જે જધન્ય કાળની સ્થિતિવાળા અસુર કુમારીમાં ઉત્પન્ન થવાને ચાગ્ય હાય તે તે કેટલા કાળની સ્થિતિવાળા અસુરકુમારેામાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘તક્ષ્ણ વિજ્ઞનાષ્ટ્રિય ત્તિવિજ્ઞોનિયસન્નિા વિન્નિ ગમવા, માળિયë' હે ગૌતમ ! આ જઘન્ય કાળની સ્થિતિવાળા જીવને કે જે જઘન્ય કાળની સ્થિતિવાળા અસુરકુમારામાં ઉત્પન્ન થવાને ચાગ્ય છે, તે સંબંધમાં જઘન્ય કાળની સ્થિતિવાળા તિ ચાનિક પ્રમાણેના ત્રણ ગમા કહી લેવા. અર્થાત્ જે રીતે જઘન્ય કાળની સ્થિતિવાળા તિયચ ચૈાનિવાળા જીવને ઉત્પાત, પરિમાણુ, સહનન, સસ્થાન, લૈશ્યા, દૃષ્ટિ, વિગેરે દ્વારાના
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૭૬