SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ “રારિ રે સાજો જ્યારે તે જઘન્યકાળની સ્થિતિવાળો હોય છે. ત્યારે વચ્ચેના ત્રણ ગમમાં આ રીતે જુદાઈ થાય છે. કે તેઓને ચાર લેસ્યાઓ હોય છે. તેમને અધ્યવસાન પ્રશસ્ત હોય છે. અપ્રશસ્ત હોતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે-જ્યારે તે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોની વાળો જઘન્ય કાળની સ્થિતિવાળો હેય અને ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય છે તે આ ૪–૫-૬ ત્રણે ગામમાં રત્નપ્રભા પૃથ્વીના ગમ કરતા આ પહેલાં કહેલ ભેદ હોય છે. એજ વાત “વત્તારિ ઢોર aો પ્રકારના THથા નો રૂacથા” આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. અહિયાં જે ચાર લેશ્યાઓ હોવાનું કહ્યું છે. તે દેવેને તૈજસ લેશ્યાના સદૂભાવથી કહેલ છે રન પ્રભામાં જવાવાળા જઘન્ય સ્થિતિવાળાને પહેલી એટલે કે કૃષ્ણ, નીલ, અને કાપિત એ ત્રણ જ લેશ્યાઓ કહી છે. જ્યારે અહિયાં ચાર લેસ્યાઓ કહી છે કેમ કે અસુરકુમારોમાં તેજલેશ્યા વાળાઓની ઉત્પત્તિ હોય છે, તથા રત્નપ્રભા નરકમાં જવાવાળા જઘન્ય સ્થિતિ વાળાઓને અધ્યવસાન સ્થાન અપ્રશસ્તજ હોય છે. પરંતુ અહિયાં પ્રશસ્ત જ કહ્યો છે, ઉત્કૃષ્ટ કાળની સ્થિતિ વાળાને તે પ્રશસ્ત અને અપ્રશસ્ત અને પ્રકારના અધ્યવસાન સ્થાન હોય છે, પણ અલ્પ સ્થિતિવાળાઓમાં બન્ને પ્રકારના અધ્યવસાન આત્મપરિણામ સ્થાન હોતા નથી. કેમકે–ત્યાં કાળનું અપપણુ રહે છે. તથા કાયસંધમાં રત્નમભાના ગામોમાં સંવેધ સાગરોપમને કહ્યો છે. પરંતુ અહિયાં અસુરકમારામાં તે કાંઈક વધારે સાગરોપમને કહ્યો છે. કેમકે બલીન્દ્ર પક્ષની અપેક્ષાએ એને જ સંભવ છે. “અન્નાનાગા પરથા” એ પ્રમાણે જે કહ્યું છે તે પ્રશસ્ત ભાથી અધ્યવસાન પ્રશસ્ત જ હોવાને કારણે કહેલ છે. “Rાં હૈ ? આ કથન શિવાયનું બાકીનું પરિમાણ, ઉત્પાત, અવગાહના, સંહનન, સંસ્થાન વિગેરે દ્વારા સંબંધનું કથન રત્નપ્રભાના ગમ પ્રમાણે જ સમજી લેવું. રિસ્થતિ અને અનુબંધ પણ પૂર્વોક્ત રીતે જ અહિયાં સમજવી. કાયસંવેધમાં એટલેજ ભેદ છે કે અહિયાં તે સાતિરેક સાગરેપમ કહેલ છે. આ ભાવની અપેક્ષાથી બે ભવ ગ્રહણ રૂપ છે. તથા કાળની અપેક્ષાએ આ જઘન્યથી પહેલા કહ્યા પ્રમાણે જ છે. અને ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરેપમ રૂપ છે. એટલા કાળ સુધી તે તિર્યંચ ગતિનું અને અસુરકુમાર ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમનાગમન કરે છે. આ પ્રમાણે આ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિકે નવમે ગમ કહ્યો છે સૂ. ૨ા શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૭૪
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy