________________
-તેઓ સાકાર ઉપગવાળા અને અનાકાર ઉપગવાળા એમ બંને પ્રકાના ઉપયોગવાળા હોય છે. સંજ્ઞાકારમાં–તેઓ આહાર, ભય, મિથુન, અને પરિગ્રહ, આ ચાર સંજ્ઞાઓવાળા હોય છે. કષાયદ્વારમાં–તેઓ ચારે કષાયો. વાળા હોય છે. ઇન્દ્રિય દ્વારમાં તેઓ પાંચ ઇન્દ્રિવાળા હોય છે. સમુદ્રઘાત દ્વારમાં–તેઓ વેદના, કષાય, અને મારણુનિક એ ત્રણ સમુદ્દઘાતવાળા હોય છે. વેદના દ્વારમાં–તેઓ શાતારૂપ અને અશાતા રૂપ એમ બનને પ્રકારની વેદનાવાળા હોય છે. વેદ દ્વારમાં–તેઓ સ્ત્રીવેદ અને પુરૂષ વેદ એ બે વેદ વાળા હોય છે. તેઓને નપુંસકવેદ હોતો નથી અધ્યવસાય દ્વારમાં તેઓને પ્રશસ્ત અધ્યવસાય અને અપ્રશસ્ત અધ્યવસાય આ બન્ને પ્રકારના અધ્યવસાચો હોય છે. અહિયાં અનુબંધ સ્થિતિ પ્રમાણે જ હોય છે. નવરં અસુર
માર િસંવેદું જ કાળઝા’ અહિયા સ્થિતિ દ્વાર કે જે ૧૭ સત્તરમું દ્વાર છે અને ૨૦ વીસમું જે કાયસંધ દ્વાર છે તે વિચારીને કહી લેવું જોઈએ.
આ રીતે આ પાંચમે ગમ કહ્યો છે. હવે છ ગમ કહેવામાં આવે છે તો વેવ રતાદિપટુ વસ્ત્રો જે તે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિહાળો
જીવ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા અસુરકુમારેમાં ઉત્પન્ન થાય “ફન્ને a gaોહીમાduતું જઘન્યથી સાતિરેક-પૂર્વકોટિની આયુષ્યવાળા અસુરકુમારેમાં ઉત્પન્ન થાય છે. અથવા કોલેજ વિ સાફોનyદવડ્યોતિ પ્ત ૩૦ ઉત્કૃષ્ટથી પણ સાતિરેક-પૂર્વ કોટિની આયુષ્યવાળા અસુર કુમાજેમાં ઉત્પન્ન થાય છે. “ હૈ વ’ આ કથન શિવાયનું બાકીનું પ્રશ્નોત્તર રૂપ તમામ કથન અહિયાં પહેલા કહ્યા પ્રમાણે જ સમજવું. જેમકે-એવા તે જીવે ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે? તે તે પ્રશ્નને ઉત્તર એ છે કે-એવા તે જી એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત જી ઉત્પન્ન થાય છે. એ જ રીતે અવગાહના વિગેરે દ્વારના સંબંધમાં પણ કથન સમજવું. પરંતુ કાળની અપેક્ષાથી તે જીવ જઘન્યથી સાતિરેક-કંઈક વધારે-બે પૂર્વકેટિ સુધી અને ઉત્કૃષ્ટથી પણ સાતિરેક-બે પૂર્વકેટિ સુધી એ તિર્યંચ ગતિનું અને અસુરકુમારગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે ગતિમાં ગમનાગમન કરે છે.
આ પ્રમાણે આ છઠ્ઠો ગમ છે. હવે સાતમા ગમનું કથન કરવામાં આવે છે –“aો જેવા ઝાપા રોલફિગો જાગો અસંખ્યાત વર્ષની આયુષ્યવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ
નિવાળે જીવ કે જે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિથી ઉત્પન્ન થયેલ હોય તે જે અસુર કુમારમાં ઉત્પન્ન થવાને ગ્ય છે તે તે કેટલા કાળની સ્થિતિવાળા અસુરકુમારેમાં ઉત્પન્ન થાય છે ? તથા તેઓ ત્યાં એક સમયમાં કેટલા
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧ ૭૦