________________
ઉત્પન્ન થાય છે ? આ તમામ પ્રશ્નોત્તરે રૂપ કથન તથા સંહનન, સંસ્થાન, વિગેરે દ્વારે સંબધી કથન પહેલા ગમ પ્રમાણે જ છે, પરંતુ અહિયાં સ્થિતિ, અનુબંધ અને કાયસંવેધમાં જુદાપણુ છે. તે આ પ્રમાણે છેઅહિયાં સ્થિતિ જઘન્યથી ત્રણ પોપમની છે અને ઉત્કૃષ્ટથી પણ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. પહેલા ગામમાં જઘન્ય સ્થિતિ સાતિરેક પૂર્વકેટિ પ્રમાણુ કહેવામાં આવી છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે. આજ રાતનું કથન–અનુબંધના સંબંધમાં પણ છે. અર્થાત તે અનુબંધ પણ આ સાતમાં ગમમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ પોપમ રૂપ જ છે. કાય સંવેધ-ભવની અપેક્ષાથી બે ભને ગ્રહણ કરવા રૂપ છે. તથા કાળની અપે. ક્ષાએ જઘન્યથી દસ હજાર વર્ષમાં અધિક ત્રણ પલ્યોપમને અને ઉત્કૃષ્ટથી ૬ છ પોપમને છે આ રીતે તે જીવ આટલા કાળ સુધી તે તિર્યંચ ગતિનું અને અસરકમાર ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમનાગમન કરે છે. આ પ્રકારે સ્થિતિ અનુબંધ અને કાયસંધમાં ભિન્નપણું છે. અને બાકીનું તમામ કથન પહેલા ગામમાં કહ્યા પ્રમાણે જ છે તેમ સમજવું.
આ રીતે સાતમે ગમ છે. હવે આઠમા ગમનું કથન કરવામાં આવે છે. તો રેવ હરાન વાળનો જે તે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિવાબે જીવ જઘન્ય કાળની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પનન થવાને
ગ્ય છે. તે તે સંબંધમાં પણ એજ કથન કહેવું જોઇએ. અર્થાત જ્યારે તે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નીવાળો જીવ જઘન્ય કાળની સ્થિતિ વાળા અસુરકુમારામાં ઉત્પન્ન થવાને ચગ્ય હોય તે તે જઘન્યથી દસ હજાર વર્ષની સ્થિતિવાળા અસુરકુમારમાં તથા ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા અસુર કુમારોમાં ઉત્પન્ન થાય છે. એ જ રીતે તે જ એક સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતપણે ઉત્પન્ન થાય છે. વિગેરે તમામ પ્રશ્નોત્તર રૂપ કથન સંહનન સંસ્થાન વિગેરે દ્વારા સંબધી કથન પહેલા ગમ પ્રમાણે જ અહિયાં પણ કહેવું જોઈએ. રાજ નામાવ િસંવે જ જ્ઞાનિકા” અહિયાં અસુરકુમારોની સ્થિતિ અને સંવેધ વિચારીને કહે ઈ એ.
આ રીતે આ આઠમે ગમ કહ્યો છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૭૧