________________
તેમની હેય છે. તેમ માનવામાં આવે છે. “8િ Tom anતા જુદાજોક' અહિયાં સ્થિતિ જઘન્યથી પણ કંઇક વધારે એક પૂર્વકેટિ રૂપ છે. પહેલા ગામમાં પણ જઘન્ય સ્થિતિ એજ પ્રમાણે કહી છે. “gવં કgવો જ સ્થિતિ રૂપ હેવાથી અનુબંધ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વકેટ રૂપ છે. કાયસંવેધ ભવની અપેક્ષાએ પહેલા ગમ પ્રમાણે બે ભવ ગ્રહણ રૂપ છે. અને કાળની અપેક્ષાએ તે જઘન્યથી દસ હજાર વર્ષ અધિક સાતિરેક પૂર્વકેટિ રૂપ જ છે. આ રીતે આટલા કાળ સુધી તે તિર્યંચ ગતિ અને અસુરકુમાર ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન આવજા કરે છે, આ પ્રમાણે આ ચોથે ગમ કહ્યો છે.
હવે પાંચમે ગમ કહેવામાં આવે છે– ર કguળાજદિપ સવઅને જ્ઞા’ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિક
એ તે જીવ જે જઘન્ય કાળની સ્થિતિવાળા અસુરકુમાશમાં ઉત્પન્ન થવાને રોગ્ય હોય તે ત્યાં પણ પહેલા ગામમાં કહ્યા પ્રમાણેનું કથન કહેવું જોઈએ. અર્થાત ગૌતમસ્વામીએ જ્યારે પ્રભુને એવું પૂછયું છે કે-હે ભગવદ્ જે તે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિવાળો જીવ જઘન્ય કાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે, તે તે કેટલા કાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! એ તે જીવ જઘ યથી દસ હજાર વર્ષની સ્થિતિ વાળા અસુર કુમારોમાં તથા ઉત્કૃષ્ટથી પણ દસ હજાર વર્ષની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે. હે ભગવન તે જ એક સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે? એ પ્રશ્નને ઉત્તરમાં પ્રભુ કહે છે કેહે ગૌતમ જઘન્યથી ત્યાં અસુર કુમારેમાં એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત ઉત્પન્ન થાય છે. એ જ રીતે સંવનન દ્વારમાં તેઓ વજી ઋષભનારાચસંહનનવાળા હોય છે. ૩ અવગાહના દ્વારમાં તેમની અવગાહના જઘન્યથી ધન પૃથક્વરૂપ હોય અને ઉત્કૃષ્ટથી સાતિરેક એક હજાર ધનુષ પ્રમાણ હોય છે. ૪ સંસ્થાન દ્વારમાં તેઓનું સંસ્થાન સમ. ચતરસ હોય છે. લેહ્યાદ્વારમાં ચાર વેશ્યાઓ હોય છે. તેઓ દષ્ટિદ્વારમાં સમ્યગ્દષ્ટિ કે મિશ્રષ્ટિવાળા દેતા નથી પણ મિથ્યાદષ્ટિવાળા જ હોય છે. જ્ઞાન દ્વારમાં તેઓ જ્ઞાની હતા નથી પરંતુ નિયમથી અજ્ઞાની હોય છે. તેઓને મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે. ગદ્વારમાં -તેઓ મનેગ, વચન યોગ અને કાગ વાળા હોય છે. ઉપયોગ દ્વારમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૬૯