________________
અસંખ્યાત વર્ષની આયુષ્યવાળો સંજ્ઞી પંચેનિદ્રય તિર્યંચ નિવાળે જીવ તિર્યંચ ગતિનું અને અસુરકુમાર ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. આ રીતે પહેલા ગમ પ્રમાણે અહિયાં પણ તમામ વિચાર કરવાનો છે. અને અહિયાં અસુરકુમારની સ્થિતિ અને સંવેધ કહેવા જોઈએ આ રીતે આ બીજો ગમ કહ્યો છે.
હવે ત્રીજો ગમ પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે કે-“તો રેજ વોસાgિ saો ’ આમાં તમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કેહે ભગવદ્ અસખ્યાત વર્ષની આયુષ્યવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચનિ વાળે એવો તે જીવ જે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા અસુર કુમારોમાં ઉત્પન્ન થવાને ચગ્ય હોય તે તે કૈટલા કાળની સ્થિતિ વાળા અસુરકુમારેમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ !
ન્ને રિ શિવમવિહુ સવવેકા ” તે જઘન્યથી ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા અસુરકુમારોમાં અને ઉત્કટથી પણ ત્રણ પામની સ્થિતિવાળા અસુરકુમારેમાં ઉત્પન્ન થાય છે. “પણ વેવ વત્તરવયા’ આ પ્રમાણેનું આ તમામ પહેલા કહેલ કથન અહીયાં કહેવું જોઈએ. પર તું પહેલા ગમ કરતાં આ ગામમાં જે અંતર–ભેદ છે. તે સ્થિતિ અને અનુબંધને લઈને છે, એજ वात 'ठिई से जहन्नेणं तिननि पलिओवमाई उक्कोसेणं वि तिन्नि पलिओष. મારું આ સૂત્રપાઠ દ્વારા અહિયાં પ્રગટ કરેલ છે. અહિયાં જ ઘન્ય અને ઉત્કૃષ્ટ અને પ્રકારથી સ્થિતિ ત્રણ પાપમની કહી છે, -જ્યારે પહેલા ગામમાં જઘન્ય સ્થિતિ કંઈક વધારે પૂર્વકેટિ રૂપ અને ઉત્કૃષ્ટથી ત્રણ પાપમ રૂપ કહેલ છે “ga અનુવંધો વિ' એજ રીતે અનુબંધ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ પાપમ રૂપ કહેલ છે. તથા કાયસંવેધ ભવની અપેક્ષાએ બે ભવ ગ્રહણ રૂપ છે. અને કાળની અપેક્ષાથી તે જઘન્યથી ૬ છ પપમ રૂપ અને ઉત્કૃષ્ટથી પણ ૬ છ પલ્યોપમ રૂપ છે. પહેલાના ગમમાં કાયવેધ કાળની અપેક્ષાએ જઘન્યથી સાતિરેક ૧૦ દસ હજાર વર્ષ અધિક પૂર્વકેટિ રૂપ કહેલ છે. આ રીતે તે જીવ આટલા કાળ સુધી તિર્યંચગતિ અને અસુરકુમાર ગતિન સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. “સં સં રેવ’ આ રીતે સ્થિતિ અનુબંધ અને કાયસંવેધ શિવાયનું બાકીનું તમામ કથન પહેલા ગામમાં કહ્યા પ્રમાણે જ સમજવું આ પ્રમાણે આ ત્રીજે ગામ છે.
હવે ચોથા ગમનું કથન કરવામાં આવે છે.- જેક નવા અત્તરટ્રિો કા છો જે તે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી પંચેન્દ્રિય તિય ચ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૬૭