________________
કથન જ કહી લેવું જોઈએ. અર્થાત્ સ્વયં તે જઘન્ય કાળની સ્થિતિવાળે છે. અને શક પ્રભામાં ઉત્પન થાય છે. એ પ્રમાણેના આ પહેલે ગમ કહ્યો છે૧
પિતે જઘન્ય કાળની સ્થિતિવાળે છે. અને તે જઘન્ય કાળની સ્થિતિવાળા શર્કરા પ્રભા પૃથ્વીના નારકમાં ઉત્પન્ન થાય છે. જે પોતે જઘન્ય કાળની સ્થિતિ વાળ હોય અને તે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિકમાં ઉત્પન્ન થાય છે. ૩ એ રીતે ત્રણે ગામમાં ઔઘિકના ત્રણ ગમે પ્રમાણે જ પરિમાણી, સંહનન વિગેરેની પ્રાપ્તિ રૂ૫ લબ્ધિ પ્રમાણેજ સમજવું. અર્થાત્ અહિયાં પરિમાણુ સંહનન વિગેરે તમામ ઓઘિક ગમમાં કહ્યા અનુસાર કહેવા જોઈએ. પરંતુ ધિકગમ કરતાં આ કથનમાં જે જુદાપણુ છે. તે બતાવતાં સૂત્રકાર “ના” ઈત્યાદિ સૂત્ર પાઠ કહે છે તેમાં સૂત્રકાર કહે છે કે–અહિયાં શરીરની અવગાહને જઘન્યથી રાત્નિ પૃથફત્વની છે. એટલે કે બે હાથથી લઈને નવ હાથ સુધીની છે. આનાથી એ નિશ્ચય થાય છે કેખીજી નારક પૃથ્વીમાં બે હસ્ત પ્રમાણુની અવગાહનાથી હીનતર અવગાહના વાળા ઉત્પન્ન થતા નથી. તથા ઉત્કૃષ્ટથી પણ શરીરની અવગાહના અહિયાં રનિપૃથકત્વની છે એ રીતે અહિયાં બીજા નરકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બને રૂપે શરીરની અવગાહના ર«િ પૃથકૂવની કહી છે. તથા “રિ નેvi વાસpદત્ત’ સ્થિતિ જઘન્યથી વર્ષ પૃથકત્વની છે. “જો કિ વાકggā' ઉત્કૃષ્ટથી પણ વર્ષ પૃથકૃત્વની છે. એવી જ રીતે બીજા નરકમાં ઉત્પન્ન થનાર મનુષ્યને pવં ગgiધોવિ અનુબંધ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી વર્ષ પૃથક્વને છે કે જ લોહિયાળું અવગાહના, સ્થિતિ અને અનુબંધ શિવાય બાકીનું બીજુ તમામ લેશ્યા વિગેરે સંબંધીનું કથન ઔધિક પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહિયાં પણ સમજવું. ‘વેલો કા ઉવનું નિઝન માળિયત્રો સંવેધ અહિયાં વિચારીને કહેવું જોઈએ કેમ કે-જઘન્ય સ્થિતિવાળે મનુષ્ય શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિકેમાં ઉત્પન્ન થઈ જાય છે, તે આ ગામમાં કાય સંવેધ કાયની અપેક્ષાથી જઘન્યથી વર્ષ પૃથફવથી વધારે એક સાગરોપમને છે અને ઉત્કૃષ્ટથી તે ચાર વર્ષ પૃથફત અધિક ૧૨ બાર સાગરોપમને છે. જે જઘન્ય સ્થિતિવાળા નરયિકમાં ઉત્પન્ન થાય તે આ રીતના આ બીજા ગમમાં કાળની અપેક્ષા એ જઘન્યથી કાયવેધ વર્ષ પૃથફત્વ અધિક એક સાગરોપમને છે. અને ઉત્કૃષ્ટથી તે વર્ષપૃથક્વ અધિક ચાર સાગરેપમાને છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧પપ