________________
સુધી ચાર પૂર્વ કેરટ સુધી તે ગતિનું સેવન કરે છે અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરતા રહે છે. એ પ્રમાણે આ ખીજે ગમ છે ‘તોયેવ કો ટ્ટિજીવન્તો' જો એજ મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વિના નારકામાં ઉત્પન્ન થાય છે, તે એ વિષયમાં પશુ ‘જ્ઞ ચેત્ર વત્તવ્વચા' આ પહેલા કહેલ કથન જ કહી લેવુ. પરંતુ તે કથન કરતાં આ કથનમાં જે અતર ફેરફાર છે, તે આ પ્રમાણે છે, કે–અહિયાં કાળની અપેક્ષાથી તે જધન્યથી માસપૃથક્ અધિક એક સામપમ કાળ સુધી અને ઉત્કૃષ્ટથી ચાર પૂર્વ કાઢિ અધિક ચાર સાગરોપમ કાળ સુધી તે ગતિનુ' સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. એ પ્રમાણે આ ત્રીજો ગમ છે.
‘કો ચેત્ર અબળા નવાટ્ટિો નાઓ' જો તે મનુષ્ય જઘન્ય કાળની સ્થિતિવાળા થઈને રત્નપ્રભા પૃથ્વીના નારકામાં ઉત્પન્ન થાય છે, તે અહિયાં પણ પડેલા ગમનું' કથન પુરેપુરૂ' કહેવુ' જેઇએ. પરંતુ તેની અપેક્ષાથી આ કથનમાં જે અંતર છે, તે 'મીરોનાળા' શરીર, અવગાહના વિગેરે આ પાંચ સ્થાનાને લઈને છે.-સરીગાળા ગળાં જુદ્ધપુરુત્ત પોલેન, વિદ્રગુરુપુત્તુ' અહિયાં શરીરની અવગાહના જઘન્યથી આગળ પૃથક્ ́ની છે,-એટલે કે બે આંગળથી લઈને હું નવ આંગળની છે, તથા ઉત્કૃષ્ટથી પશુ એટલીજ છે. અર્થાત્ નરકમાં જવાવાળા જીવેાના શરીરની અવગાહના ઉંચાઈ જઘન્યથી આંગળ પૃથક્ત્વની છે. અને ઉત્કૃષ્ટથી પણ આંગળ પૃથની કહી છે. પહેલા ગમમાં શરીરની અવગ હૅના જઘન્યથી આંગળ પૃથકૂત્ત્વની કહેવામાં આવી છે. તથા ઉત્કૃષ્ટથી ૫૦૦ પાંચસે ધનુષ્યની કહી છે. જેથી ત્યાં જઘન્ય અને ઉત્કૃષ્ટના કથનમાં એ ભેદ છે, પરંતુ અહિયાં જધન્ય અને ઉત્કૃષ્ટના કથનમાં ભેદ નથી. એ કારણે આ ચાયા ગમમાં પહેલા ગમની અપેક્ષાએ એક તા એ ભિન્નપણુ છે. તથા ‘સિન્નિ નાળા સિન્નિ નળા, ચંચળા' શરીરની અવગાહનાની જેમ જ્ઞાન અને અજ્ઞાનમાં પણ ભિન્નપણુ છે. પહેલા ગમમાં ચાર જ્ઞાન કહ્યા છે. અને અહિયાં ત્રણ જ્ઞાન કહેલા છે. અને ભજનાથી ત્રણ જ અજ્ઞાન પણુ કહેલ છે, કેમકે-અજઘન્ય સ્થિતિવાળાએને ત્રણ જ જ્ઞાન હાય છે. પંચ સમુપાયા આફ્િ’ અહિયાં પહેલાંના પાંચ સમુદૂધાત હોય છે. અને
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૪૮