________________
ઉત્કૃષ્ટથી એક પૂર્વકેટીનો છે. માસ પૃથકૃવ એ માટે કહેલ છે કે-બે માસની અંદરની આયુવાળે મનુષ્ય નરકગતિમાં જ નથી જેથી નરકગતિમાં જવાવાળા મનુષ્યનું આયુષ્ય બે માસથી નવ માસ સુધીનું હોવું જોઈએ “sai - ફ્રોટી' તથા ઉત્કૃષ્ટથી તે એક પૂર્વ કોટીનું છે બાકીનું બીજુ તમામ કથન સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પેનિના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ છે કાળની અપેક્ષાએ–“જહન્નેને વારસદારૂં માપુડુત્તમમહિયારું જઘન્યથી તે માસ પૃથક્વથી વધારે ૧૦ દસ હજાર વર્ષ કાળને અને “જોસે વાર રાજમારું ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકેટિ અધિક ચાર સાગરોપમ કાળ સુધીનો છે. તથા એટલા કાળ સુધી તે જીવ મનુષ્ય ગતિ અને નરક ગતિનું સેવન કરે છે. અને તેમાં ગામના ગમન કરે છે. અહિયાં તેને જઘન્યથી માસ પૃથકૃત્વ અધિક દસ હજાર વર્ષ કહ્યા છે, તે પહેલી પૃથ્વીના નારકની જઘન્ય આ યુ દસ હજાર વર્ષની છે તે આધારે કહેલ છે. તથા તેને માસ પૃથફત્વ એ વિશેષણ કહ્યું છે, તે નરકમાં જવાવાળા મનુષ્યની આયુને ઉદ્દેશીને કહે વામાં આવેલ છે. તથા ઉત્કૃષ્ટથી જે ચાર પૂર્વકેટિ અધિક ચાર સાગરોપમ કહેલ છે, તે રત્નપ્રભા નરકના ચાર ભવેની આયુને ઉદ્દેશીને કહેવામાં આવેલ છે. અને તેને જે ચાર પૂર્વકેટિથી અધિક કહેલ છે, તે નરકમાં જવાવાળા મનુષ્ય ભવના ચતુષ્ક–ચાર ભવની ઉત્કૃષ્ટ આયુને ઉદ્દેશીને કહેલ છે. તથા ઉત્ક છથી આઠ ભવ ગ્રહણ કર્યા છે, તે આઠ નું ગ્રહણ-નારકના ચાર ભવે અને મનુષ્યના ચાર ભને ઉદ્દેશીને કહેલ છે. આઠ ભવની એજ ઉત્કૃષ્ટ આયુ છે. તેથી એમ કહ્યાનું સમજવું જોઈએ કે-મનુષ્ય થયા પછી ચારજ વાર એક નારક પૃથ્વીમાં તે નારકપણાથી ઉત્પન્ન થાય છે. તે પછી તે તિર્યંચ ની જ થાય છે, મનુષ્ય થતું નથી. “gg ગાવ ક્રઝ’ આ રીતે ઉપર બતાવેલ કાળ સુધી જ તે એ મનુષ્ય ગતિમાં અને નરક ગતિમા ગમના ગમન કરે છે.
આ પ્રમાણે આ પહેલે સામાન્ય ગમ છે.
જો જેવા કફન્નવાણિયુ વવવત્નો” જે તે જ મનુષ્ય જઘન્ય કાળની સ્થિતિવાળા રત્નપ્રભા સંબંધી નારકમાં ઉત્પન્ન થાય છે, તે અહિયાં પણ તે ઉપર કરેલ કથન સમગ્રપણે કહી લેવું જે હમણા જ પ્રગટ કરેલ છે. આ કથન રૂપ પહેલા ગમથી આ કથનમાં જે ફેરફાર છે, તે સૂત્રકાર સ્વયં “ના” આ સૂત્રપાઠથી પ્રગટ કરે છે. “નવ સ્ટારે વારતાજું માણ Tદુત્તમ મચારું' અહિં કાળની અપેક્ષાએ તે જઘન્યથી માસ પૃથફત્વથી વધારે દસ હજાર વર્ષ સુધી અને ઉત્કૃષ્ટથી તે ચાલીસ હજાર વર્ષ અધિક
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૪૭