________________
ઉત્પન્ન થતા નથી. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“કત્તપન્ન वासाउयसन्निमणुस्से गं भंते ! जे भविए नेरयिएसु उववज्जित्तए' 3 भगवन् પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળી સંજ્ઞી મનુષ્ય જે નૈરયિકમાં ઉપન્ન થવાને યોગ્ય છે, તે કેટલી નારક પૃથવીમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- જો મા ! હે ગૌતમ! “પરંતુ રિ પુક્રવીણુ વવનંતિ તે સાતે નરક પૃથિવીમાં ઉત્પન્ન થઈ શકે છે. જેમ કે તે રત્નપ્રભા પૃથિવીમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. યાવત અધાસપ્તમી પૃથિવીમાં પણ તે ઉત્પન્ન થઈ શકે છે. અહિં યાત્પદથી શર્કરપ્રભા નામની બીજી પૃથ્વિીથી લઈને તમે સુધીની પાંચે પૃથિવિયે ગ્રહણ કરાઈ છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “q=mત્તર તે નવાસાવચ નિમજુરણે મંતે' હે ભગવદ્ જે પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્ય વાળે સંજ્ઞી મનુષ્ય રત્નપ્રભા પૃથ્વીના નરયિકોમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, “ ii ! દેવફચારૂિપકું' તે ત્યાં કેટલા ક ળની સ્થિતિવાળા નરયિકોમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે-“નોરમા !” હે ગૌતમ ! તે મનુષ્ય “
કનૈi સુવાસસુત્તgિo' જઘન્યથી દસ હજાર વર્ષનું જેનું આયુષ્ય હોય છે, એવા નરયિકેમાં ઉત્પન્ન થાય છે. જો તેને ઉત્કૃષ્ટથી જેનિ સ્થિતિ એક સાગરોપમની છે, એવા નારકોમાં ઉત્પન્ન થાય છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે- તે નં મરે! નવા ઘરમgi વેવફા રવાન્નતિ” હે ભગવન નારકાવાસમાં ઉત્પન્ન થવાને ચગ્ય અને સંખ્યાત વર્ષની આયુષ્યવાળી સંજ્ઞા મનુષ્ય રૂપ તે જ એક સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્ત૨માં પ્રમુ કહે છે કે-“Tોમા જોf grો વારે વા સિનિન રા’ તેઓ જ ઘ. ન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે અને “
a si' ઉત્કૃષ્ટથી સંવેદના વા વવવ વંતિ' સંખ્યાતપણે ઉત્પન્ન થાય છે. કેમકે-લેકમાં ગર્ભ જ મનુષ્યનું સંખ્યાતપણાની સંખ્યામાં હમેશા અસ્તિત્વ રહે છે. સંવાળા જ આ જીને વાષભનારાંચ વિગેરે છ સંહનન હોય છે. “પીરોજા ' તેઓના શરીરની અવગાહના “ન્ને ગંદુપુદુત્ત’ જઘન્યથી અંગુલ પૃથક્વ પ્રમાણની હોય છે. અર્થાત્ ૨ બે આંગળથી લઈને ૯ નવ આંગળ સુધીની હે છે. અને “વો' ઉત્કૃષ્ટથી તે જંઘ ધનુરથા” પાંચસો ધનુષ પ્રમાણ હોય છે. “gવં = નિ રંજિરિરિરિકasોનિયાળે વાવ માત્તિ
શ્રી ભગવતી સૂત્ર: ૧૪
૧૪પ