________________
ભલેને ગ્રહણ કરતાં સુધી તથા “ક્ષાઢાળ કાળની અપેક્ષાથી જઘન્યથી બે પૂર્વ કેટિ અધિક ૩૩ તેત્રીસ સાગરેપમ સુધી અને ઉત્કૃષ્ટથી ત્રણ પૂર્વકેટી અધિક ૬૬ છાસઠ સાગરોપમ સુધી તે જીવ તે તિયચ ગતિનું અને મારક ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરતો રહે છે, અહિં જઘન્યથી જે ત્રણ ભવ ગ્રહણ કહ્યું છે, તે માછલાના બે જવ અને નારકના એક ભવને ઉદ્દેશીને કહેલ છે. તથા ઉત્કૃષ્ટથી જે પાંચ ભવ કહેલ છે, તે માછલાના ૩ ત્રણ ભવ અને નારકના બે ભને ઉદેશીને કહેલ છે. સૂ. ૬
મનુષ્યોં સે નારકો મેં ઉત્પતિ આદિ કા નિરૂપણ
હવે સૂત્રકાર મનુષાધિકાર વિષેના સૂત્રો કહે છે-“મgf saકરિ૦” ઈત્યાદિ
ટીકાથ– હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન તે નારક જો જે મનુષ્ય ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે “જિં નિત્તમપુર હિંતો જન્નતિ નિમણુëિતો શું તેઓ સંસી મનુષ્યમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? અથવા અસંસી મનુષ્યમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-ળોચમા છે ગૌતમ! “નિમલૈહિં! વવવનંતિ છે અરનિ મg૦ નરકમાં જે નારકે ઉત્પન્ન થાય છે, તેઓ સંસી મનુષ્યમાંથી આવીને જ ઉત્પન્ન થાય છે. અસંસી મનુષ્યમાંથી આવીને ઉત્પન થતા નથી. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “નિમUBહિંતો ! કવનંતિ લંડનવાસાવચ” હે ભગવદ્ જે નારક નરકમાં સંજ્ઞી મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? તે શું તેઓ સંખ્યાત વર્ષની આયુષ્ય વાળા સંજ્ઞી મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–હે ગૌતમ! સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યોમાંથી આવીને જ સંગી, નારકમાં ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યોમાંથી આવીને જીવ નારક થત નથી. ફરીથી ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે-હે ભગવન જે સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યમાંથી આવીને જ નારક પણાથી ઉત્પન થાય છે. તે શું તેઓ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યમાંથી આવીને નારક પણાથી ઉત્પન થાય છે? કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યમાંથી આવીને જીવ નારક પણાથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- મા! ઘનત્તતંકવાણા ૩૦” sa૦ નો બનત્ત સંવેજ' હે ગૌતમ! નરકમાં જે નારક સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તેઓ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યષાના મનમાંથી આવીને જ ઉત્પન્ન થાય છે. અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યોમાંથી આવીને
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૪૪