SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પાછે માછલાને ચેાથા ભત્ર પાછો સાતમી પૃથ્વીના નારકના પાંચમા ભ માછલાના છઠ્ઠો ભવ સાતમી પૃથ્વીના નારકના અને સાતમા ભવ પાછા માછલાને. આ રીતે જાન્ય અને ઉત્કૃષ્ટથી ૩ ત્રણ અને ૭ સાત ભવને ગ્રહણ કરવાનું કથન છે. તથા કાળની અપેક્ષાએ જધન્ય એ અ ંત હત અધિક ૨૨ બાવીસ સાગરાપમ સુધીના કાળ છે, અને ઉત્કૃષ્ટથી ચાર પૂર્વ કાટી અધિક ૬૬ છાસઠ સાગરોપમ સુધીનેા કાળ છે. આ રીતે તે પર્યાપ્ત સખ્યાત વર્ષની આયુષ્યવાળા પ'ચેન્દ્રિય તિયાઁચ ચેનીવાળા જીવ આટલા ભવા સુધી અને આટલા કાળ સુધી ભવ અને કાળની અપેક્ષાથી એ ચિ ગતિનું અને નરક ગતિનું સેવન કરે છે. અને એ એ ગતિમાં ગમનાગમન કર્યાં કરે છે, આ કથનના સાર એ છે કે—સાતમી પૃથ્વીમાં ૫ પાંચ વારની ઉત્પત્તિથી ૬૬ છાસઠ સાગરાપમ થઇ જાય છે. તથા તેમાં ચાર પૂર્વ કટિ અધિક પશુ જે કહેલ છે, તે નારક ભવેથી અતિરત મત્સ્ય ભવાની અપેક્ષાથી કહી છે. તેથી એ નિશ્ચય થાય છે કે-સાતમી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિને લઇને તેના ઉત્કૃષ્ટથી ત્રણ વાર જ ઉત્પાદ થઈ શકે છે. જો એમ ન હૈાત તા પછી આ રીતે જે ભવ ગ્રહણ કાલ, પરિણામ કહેલ છે, તે કેવી રીતે બની શકત ? અહિયાં ઉત્કૃષ્ટ કાળની વિવક્ષા કરેલ છે. તેથી જઘન્ય સ્થિતિ વાળા નૈરિયકામાં તેને ત્રણવાર ઉત્પાત કહેલ છે. જેથી અહિયાં ચાર પૂર્વકેટ થઇ જાય છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકીયામાં બે વારના ઉત્પાદથી ૬૬છાસઠ સાગરોપમનું પ્રમાણ પ્રાપ્ત થાય છે. અને પૂર્વાંકાટી ત્રણજ પ્રાપ્ત થાય છે. આ રીતે આ પહલેા ગમ હેલ છે. હવે જધન્ય વગેરે સ્થિતિવાળા સાતમી પૃથ્વીના નારકેાના વિષયમાં ઉત્પાદ વિગેરે સૂત્રકાર પ્રગટ કરે છે-તેમાં તેએ એ સમજાવે છે કે-તે પર્યાપ્ત સન્ની પચેન્દ્રિય તિય ચ ચેાનિવાળા જીવ જે જઘન્ય કાળની સ્થિતિવાળા સાતમી પૃથ્વીના નૈયિકામાં ઉત્પન્ન થાય છે, તે ‘વચ્ચેય વસવચા ગાત્ર માફેલોશિ' તેજ વક્તવ્યતા યાવત્ ભવાદેશ સુધીની અહિયાં કહી લેવી. જ્ઞાહાણેન જ્ઞન્માં' તથા કાળની અપેક્ષાથી જઘન્યથી એ અતર્મુહૂત અધિક ૨૨ ખાવીસ સાગરાપમ સુધી અને ઉત્કૃષ્ટથી ચાર પૂર્વ કેોટિ અધિક ૬૬ છાસઠ સાગરો પમ સુધી તે જીવ તિય ચગતિ અને નારકગતિનું સેવન કરે છે, અને એટલા જ કાળ સુધી તેમાં ગમનાગમન કરે છે. એ પ્રમાણે આ બીજો ગમ છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૪૦
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy