________________
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-તે ગ મતે નીવા ભગવન્ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સ'જ્ઞી પચેન્દ્રિય તિય ચ ચૈાનિમાં ઉત્પન્ન થયેલા એવા તે જીવે એક સમયમાં તે સાતમી નરક ભૂમિમાં ફેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-ૐ ગૌતમ ! જધન્યથી તેએા એક અથવા બે અથવા ત્રણ સુધી ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી સખ્યાત અને અસંખ્યાત સુધી ઉત્પન્ન થાય છે. ‘પત્ર’ નદેવ ચળધ્વમાર્ગમા રહી વિ લવ' આ રીતે-રત્નપ્રભા પૃથ્વીની જેમ અહિયાં પણ હું નવ ગમકે! કહી લેવા જોઇએ. તથા પ્રાપ્તિ પણ નારકેાની જેમ હાય છે. તે પ્રાપ્તિ પણ એજ પ્રમાણે અહિયાં કહેવી જોઈએ. રત્નપ્રભાની અપેક્ષાએ અહિંના કથનમાં જે ફેરફાર છે તે નવર” ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રભુ પ્રગટ કરે છે.—અહિયાં સાતમી અધઃ સપ્તમી પૃથ્વીમાં વઋષભનાાચ સહુનન વાળા જીવા જ નારક થાય છે. અર્થાત્ નારકમાં જાય છે. અર્થાત્ અહિયાં એ એકજ સહુ નન હાય છે. તથા આ સાતમી પૃથ્વીમાં શ્રીવેદક જીવે ઉત્પન્ન થતા નથી. કેમકે-સ્ત્રીવેદ વાળાઓની ઉત્પત્તિ ૬ ઠ્ઠી પૃથ્વી સુધી જ હાય છે. જો કચ અિયાની ઉત્પત્તિ સાતમી પૃથ્વીમાં થાય છે, એ વાત માનવામાં આવે તે સ્ત્રીવેદક સાતમા નરકમાં પણ ઉત્પન્ન થાય છે, તેમ કહી શકાય, પશુ તેવી રીતે થતું નથી. કેમકે-ત્યાં અયાની ઉત્પત્તિ માન્ય થઈ નથી. જેથી વેદકા ત્યાં ઉત્પન્ન થતા નથી, કાઇ એવા પ્રશ્ન કરે કે-શ્રિયા ત્યાં સાતમી નરકમાં કેમ ઉત્પન્ન થતી નથી ? તે1 આ પ્રશ્નના ઉત્તર એક એજ છે કે—આ રીતની સજ્ઞ પ્રભુની આજ્ઞા છે, ‘ક્ષેત્ર' ત ચેવ જ્ઞાત્ર જીવ’ધોત્તિ' આ શિવાય બીજુ તમામ કથન પહેલાં જે પ્રમાણે કહ્યુ છે, એજ પ્રમાણે સમજવું. તેમાં પહેલાં કરતાં કાંઈજ ફેરફાર નથી. ‘સંવેદ્દો માણે( જ્ઞન્નેનું તિન્નિ૦' સ ંવેધ ભવની અપેક્ષાથી જઘન્યથી ત્રણભવ સુધીના અને ઉત્કૃષ્ટથી સાતલવ સુધીનેા છે, અને કાળની અપેક્ષાથી તે જધન્યથી એ અંતર્મુહૂત અધિક ૨૨ બાવીસ સાગરાપમના છે. અને ઉત્કૃષ્ટથી તે ચાર પૂર્વ કેપ્ટ અધિક ૬૬ છાસઠ સાગરી પમના છે. આ કથનનના સાર એવા છે કે-જઘન્યથી ત્રણ ભવાને ગ્રહણુ કરવાનું કથન પહેલા કર્યુ છે, તે એ રીતે સમજવુ` કે—અહિયાં ખેલવ માછલાઓમાં થાય છે. અને એક ભત્ર નારક પણાના હાય છે, તેના પહેલા ભવ માછલાના છે, ખીન્ને ભત્ર નારકના અને ત્રીજે ભવ માછલાને આ ક્રમથી ત્રણ ભવ! હાય છે, તથા સાત ભવ ઉત્કૃષ્ટથી કહ્યા છે, તે આ પ્રમાણે છે-પહેલા ભવ મત્સ્યના ખીજે ભવ સાતમી પૃથ્વીના નારકના ત્રીજો ભવ
.
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૩૯