SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ગણી કરવાથી કાય સંવેદમાં તે ૨૮ અઠયાવીસ સાગરોપમની સ્થિતિ થઈ જાય છે. પંકપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરેપમની કહી છે. તેને ચાર ગણી કરવાથી ચાલીસ સાગરોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ જાય છે તે કાયસંવે. ધમાં થાય છે. ધૂમપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સત્તર સાગરોપમની છે. તેને ચાર ગણી કરવાથી જે ૬૮, અડસઠ સાગરોપમ થાય છે, તે કાય સંધમાં થાય છે. તથા તમા નામની નરક પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ જે ૨૨ બાવીસ સાગરોપમાને છે, તેને ચારગણું કરવાથી ૮૮ અઠયાસી સાગરોપમની સ્થિતિ કાયસ વેધમાં થાય છે. આ રીતે છ ૬ પૃથ્વીમાં કાયસંવેધ દ્વારમાં સ્થિતિ વિષેનું કથન સમ જવું. “સંઘar$ વાસુદામા પરિસંઘ વળી' વાલુકાપ્રભામાં પાંચ પ્રકારના સંહનનવાળા નારક હોય છે.-જેમ કે–વજઋષભનારાચવાળા, યાવતુ, કીલિકા સંહનનવાળા અહિ ચાવપદથી ઋષભ નારા, અનાર ચ, આ ત્રણ સંહનને ગ્રહણ કરાયા છે. આ રીતે વજ ઋષભનારાચ સંહનનથી લઈને કીલિકા સંહનન સુધીના પાંચ પ્રકારના સંહનન વાલુકાપ્રભા નામની પૃથ્વીમાં હોય છે. icવમાણ ઘસિંઘવી” પંકપ્રભા પૃવીમાં ચાર પ્રકારના સંહનાનીસંહનનવાળા “પૂજqમાઘ સિવિલંધળી ધૂમપ્રકામાં ત્રણ પ્રકારના સંહનનવાળા નારક હોય છે. “તમા સુરપંચળી” તમા નામની પૃથ્વીમાં બે પ્રકારના સંહનનવાળા નારક હોય છે. જે આ પ્રમાણે છે. વજીત્રાષભનાર ચવાળા ૧ અને અષભનારાચવાળી પહેલી બે પૃથ્વીમાં સેવા સંહનનવાળા નારકે હોય છે. “હે – રેત્ર આ પ્રમાણે આ કહેલ ફેરફાર શિવાય ઉપપાત, પરિમાણ, વિગેરે જે દ્વારે છે તે તમામ પહેલા કહ્યા પ્રમાણે જ સમજવા આ રીતે રત્નપ્રભાથી લઈને તમા સુધીની છ પૃથ્વીનું કથન કર્યું. હવે સૂત્રકાર અધઃ સપ્તમી નામની સાતમી પૃથ્વીનું કથન કરે છે.–“લેન્ગવાસાવશે ઈત્યાદિ. આમાં તમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન પર્યાપ્ત, સંખ્યાત વર્ષની આયુષ્યવાળા પંચેન્દ્રિય તિયચ નિવાળા જીવ કે જે સાતમી પૃથ્વીના નૈરયિકેમ ઉત્પન થવાને ગ્ય છે, તે કેટલા વર્ષની સ્થિતિ વાળા નૈયિકોમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ મૈતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! “વાવીયું જ્ઞાનવમણિ,૦” જઘન્યથી ૨૨ બાવીસ સાગરોપમની સ્થિતિવાળા નિરયિકોમાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી ૩૩ તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકમાં ઉત્પન્ન થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૩૮
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy