________________
ણો જેવા સત્તા સવવનો.” આ સૂત્રથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે હે ભગવન જે તે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યે નિવાળા જીવ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા સાતમી પૃથવીના નરયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય તે તે ત્યાં કેટલા કાળની સ્થિતિવાળા નિરયિકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- સર સી અgવંધોત્તિ છે ગતમ! અહિયાં પૂર્વ પરિણામથી લઈને અનુબંધ સુધીનું સઘળું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ પ્રશ્નોત્તરો દ્વારા કહી લેવા જોઈએ. “મવારે ધું બન્ને તિળિ મવાળા ભવની અપેક્ષાએ જઘન્યથી ત્રણ ભવેને ગ્રહણ કરતાં સુધી અને ઉત્કૃષ્ટથી “પંર મારું પાંચ ભને ગ્રહણ કરતાં સુધી એટલે કે ત્રણ ભવ માછલાના અને બે ભવ નારકના આ રીતના પાંચ ભને ગ્રહણ કરતાં સુધી તે એ ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી એ ગતિમાં ગમનાગમન કરે છે. બે ભવ ગ્રહણથી એ જ સિદ્ધ થાય છે કે–તે સાતમી નરકમાં બે વાર જ ઉત્પન્ન થાય છે. તથા “હા ” કાળની અપેક્ષાએ તે જઘન્યરૂપથી બે અંતમુહૂર્તથી અધિક ૩૩ તેત્રીસ સાગરોપમ કાળ સુધી અને ઉત્કૃષ્ટથી ત્રણ પૂર્વકેટિ અધિક ૬૬ છાસઠ સાગરોપમ સુધી એ ગતિનું સેવન કરે છે. અને એટલાજ કાળ સુધી તે એમાં ગમનાગમન કરે છે. એ પ્રમાણે આ ત્રીજે ગમ કહેલ છે. ૩
જો ના અપૂણા નાન વાોિ કાળો, એજ સંજ્ઞી પંચેન્દ્રિય નિ. વળે જીવ કે જે પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો છે, અને તે રત્નપ્રભા પૃથ્વીના જઘન્ય કાળની સ્થિતિવાળા નિરયિકમાં ઉત્પન્ન થાય છે. તે અહિયાં તેજ ચોથા ગમનું કથન યાવત્ ભવાદેશ સુધીનું કહી લેવું. અર્થાત્ રત્નપ્રભા નારક પ્રશ્ન સંબંધી ચેથા ગમનું કથન જેમ પરિમાણથી લઈને ભવાદેશ સુધીનું કહેલ છે. તે તમામ કથન અહિંયા પણ કહી લેવું. પહેલાના કથન કરતાં આ કથનમાં એ ફેરફાર-અંતર છેકે-અહિંયાં આ સાતમા નરકમાં પહેલા સંહના વાળ જીવજ ઉત્પન્ન થાય છે. અહિયાં ઝિદવાળા ઉત્પન્ન થતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે-રતનપ્રભા પૃથ્વીના ચેથા ગામમાં ૬ છ સંહનન હોવાનું કહ્યું છે. અને ત્રણ વેદ હોવાનું કહેલ છે. પરંતું અહિંયાં સાતમી પૃથ્વીના ચોથા ગમમાં પહેલા સંહનનવાળાને ઉત્પન્ન થવાનું કહેલ છે. અને સ્ત્રીવેદનો નિષેધ કહેલ છે. “મવારે કહનેવં સિનિ મવાળારું ભવાદેશ–અવની અપેક્ષાથી જઘન્યથી ત્રણ ભને ગ્રહણ કરતાં સુધી તથા ઉત્કૃષ્ટથી સાત ભલેને ગ્રહણ કરતાં સુધી તથા કાળની અપેક્ષાથી જ ઘન્યથી બે અંતર્મુહૂર્ત અધિક ૨૨
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૪૧