SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ છે. “શોવ તો ઈત્યાદિ છઠ્ઠો ગમ છે. “ોસા૪૦” ઈત્યાદિ ૭ સાતમે ગમ છે તો વેર” ઈત્યાદિ આઠમે ગામ છે. અને “કોd૦ ઈત્યાદિ નવમે ગામ છે. આ રીતે આ નવ ગમ કહ્યા છે, “નિવો પ્રારમ્ભ વાક્ય રૂપ ઉપ હોય છે. અને સમાપ્તિ વાક્ય રૂપ નિપ હોય છે. નિક્ષેપનું બીજુ નામ ઉપસંહાર એ પ્રમાણે છે. આ નવ ગમોથી અસંસી પ્રકરણની જેમ ઉક્ષેપ અને નિક્ષેપ ક જોઈએ. સૂ. પાં પર્યાપ્તકસંખ્યાતવર્ષાયુષ્ક સંજ્ઞી પંચેનિદ્ર તિર્યચોકે શર્કરા પ્રભામેં ઉત્પતિકાનિરૂપણ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિવાળા જીવના સંબંધમાં પૂર્વોક્તરૂપથી રત્નપ્રભા પૃથ્વીના નારકની વક્તવ્યતા કહે. વામાં આવી. હવે એજ પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુષ્યવાળી સંજ્ઞી પંચે. ન્દ્રિય તિર્યંચ નીવાળા જીવને આશ્રિત કરીને શર્કરા પ્રભા નારકની વક્ત વ્યતા સૂત્રકાર કહે છે.—-“ પત્તાંવેઝવાતાવથરિનji'વિચનિરિકાનોના | મંa! ઈત્યાદિ. ટીકાઈ–હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવનું જે સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચ નીવાળે પર્યાપ્તક અને સંખ્યાત વર્ષની આયુષ્યવાળો જીવ છે. અને શર્કરા પ્રભા નામની બીજી નરક પૃથ્વીના નૈરયિકેમાં ઉત્પન્ન થાને ગ્ય છે. અરે ૧ મતે ! વાહ” એવા તે નારક જીવની ઉત્પત્તિ કેટલા કાળની સ્થિતિવાળા નરયિકમાં થાય છે ? એ રીતના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને-કહે છે કે “યમા કનૈનં નાવમદિgણ છે ગૌતમ ! તે જીવ જઘન્યથી સાગરોપમની રિથતિ વાળા નૈરયિકમાં તથા ઉત્કષ્ટથી ત્રણ સાગરોપમની સ્થિતિ વાળા નરયિકમાં ઉત્પન થાય છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે તે બં મંતે ! જીવા, હે ભગવન પર્યા તક સંખ્યાત વર્ષની આયુષ્યવાળી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નીવાળા તે જીવે એક સમયમાં ત્યાં-નરકમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“વે ક રચનામા વાવ તામસ્ત” ગૌતમ! તનમભા નરકમાં ઉત્પન્ન થવાવાળા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચનું સઘળું કથન અહિયાં ભવાદેશ સુધીનું કહેવું જોઈએ તથા કાળની અપેક્ષાએ તે અંતર્મુહૂર્ત અધિક એક સાગરોપમ કાળ સુધી અને ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકેટિ અધિક બાર સાગરોપમ કાળ સુધી યાવતુ ગામના ગમન-અવર જવર કરે છે. આ રીતે રત્નપ્રભા પૃથ્વીના ગરમક પ્રમાણે અહિયાં પણ નવ મક કહી લેવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે-રતનપ્રભા પ્રવીમાં ઉત્પન્ન થવાને યોગ્ય અને પરિમાણ, સંહનન-વિગેરેની જે લબ્ધિ-પ્રાપ્તિ કહી છે, તે પુરે પુરી આ બીજી નારક પૃથ્વીમાં ઉત્પન્ન થવાને ચગ્ય ના સંબંધમાં પણ ભવાદેશ સુધી કહી લેવી. એક સમયમાં કેટલા જીવે ત્યાં ઉત્પન્ન થવાને યોગ્ય જેને પરિણામ, સંહનન-વિગેરેની જે લબ્ધિ-પ્રાપ્તિ કહી છે, તે પુરે પુરી આ બીજી નારક પૃવીમાં ઉત્પનન થવાને યેચ જીવોના સંબં ધમાં પણ ભવાદેશ સુધી કહી લેવી. એ સમયમાં કેટલા છે ત્યા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ જીવ શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૩પ
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy