________________
જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ સુધી અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અને અસંખ્યાત સુધી ત્યાં-રત્નપ્રભા નરક વિગેરેમાં ઉત્પન્ન થાય છે. પહેલા ગમ કરતા આ ગામમાં જે ફેરફાર છે, તે આ પ્રમાણે છે.–“નવ વુિં જ્ઞાને પુવોકી’ અહિ જઘન્ય સ્થિતિ પૂર્વકટીની , “સોળ વિ' અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એક પૂર્વકેટીની છે “gવં અgiધો વિ' અનુબંધ પણ રિથતિરૂ૫ હોવાથી એજ પ્રમાણે છે, “રે ત્ત જેવ' આ રીતે સ્થિતિ અને અનુબંધ શિવાય બાકીનું જે કાંઈ કથન છે, તે તમામ કથન અહિયાં પહેલા ગમમાં કહ્યા પ્રમાણેનું સમજવું. ગમનાગમન-અવર જવર ભવની અપેક્ષાએ જઘન્યથી બે ભવ રૂપે છે. અને ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણું રૂપ છે. તથા કાળની અપેક્ષાએ તે દસ હજાર વર્ષથી વધારે એક કેટિ પૂર્વનું જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ચાર
કેટી અધિક ચાર સાગરોપમ કાળ સુધીની ગતિનું સેવન કરે છે. અર્થાત આ રીતે તે જીવ આટલા કાળ સુધી તિર્યંચ મેનિકનું અને નારક ગતિનું સેવન કરે છે. તથા તિચિ ગતિમાં અને નારક ગતિમાં તે એટલા જ કાળ સુધી ગમનાગમન કરતો રહે છે. આ પ્રમાણે આ સાતમો ગમ છે.
હવે આઠમ ગમનું કથન કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે – વેવ ગજાદિ સવારનો ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળે પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યાનીવાળે જીવ જે જઘન્ય કાળની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નરકમાં ઉત્પન્ન થવાને ચગ્ય હોય તે તે “કહાં હાદુરક્િરપણું જઘન્યથી દસ હજાર વર્ષની સ્થિતિવાળા નરયિકમાં ઉપન થાય છે. અને ઉત્કૃષ્ટથી પણ દસ હજાર વર્ષની સ્થિતિ વાળા નરયિકમાં ઉત્પન્ન થાય છે. હવે ગૌતમસ્વામી પ્રભુને આ પ્રમાણે પૂછે છે કે જે ન મરે નીષા' હે ભગવન તે છે કે જે દીર્ઘ આયુષ્યવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચ નિકે છે, અને જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકમાં ઉત્પન્ન થવાને ગ્ય છે. તેઓ એક સમયમાં તે નરકમાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો શેર હત્તો જનો વિશે માળિયાર રાવ મસાત્તિ હે ગૌતમ! સાતમાં ગમમાં ઉત્પાદ, પરિમાણ, વિગેરે કહેલ છે, તે સઘળું કથન અહિયાં સમજવું જોઈએ. અર્થાત કહી લેવું. તેમાં ભવની અપેક્ષાએ જ ઘન્યથી બે ભવેને ગ્રહણ કરતાં સુધી અને ઉત્કૃષ્ટથી આઠ ભને ગ્રહણ કરતાં સુધી તે જીવ તિર્યંચ ગતિનું અને નરક ગતિનું સેવન કરે છે. અને એટલાજ કાળ સુધી તે જીવ તેમાં ગમનાગમન-અવર જવર કરતે રહે છે. તથા કાળની અપે. ક્ષાએ તે જઘન્યથી દસ હજાર વર્ષ અધિક એક પૂર્વકેટિ સુધી અને ઉત્કૃષ્ટથી ૪૦ ચાળીસ હજાર વર્ષથી અધિક ચાર પૂર્વ કેટિ સુધી દીર્ધાયુષ્યવાળા પચે
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧ ૩૩