SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે પૂર્વ તો જે જરથો જમી નિરખે માનવ” હે ગૌતમ! અહિયાં એ રીતે તેમાં કહ્યા પ્રમાણે-રત્નપ્રભા વિગેરે પૃથ્વીમાં એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ સુધી ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. એ જ રીતે અહિયાં પણ શરીર અવગાહના વિગેરેના સંબંધમાં પણ તમામ કથન ચોથા ગમમાં કહ્યા પ્રમાણે સમજી લેવું. અને તે કથન કાલાદેશ સૂત્ર સુધી અહિયાં ગ્રહણ કરેલ છે. તેમ સમજવું. અર્થાત “એક સમયમાં કેટલા નારક નરકાવાસમાં ઉત્પન હોય છે?’ આ રીતના ગૌતમ સ્વામીના પ્રશ્નથી આરંભીને ભવાદેશથી જઘન્યરૂપમાં બે ભ ગ્રહણ કરતાં સુધી તે એ ગતિનું સેવન કરે છે. અને એટલાજ સમય સુધી તે ગમનાગમન કરે છે. અને ઉત્કૃષ્ટ રૂપથી તે આઠ ને ગ્રહણ કરતાં સુધી તે ગતિનું સેવન કરે છે. અને એટલાજ સમય સુધી તે તેમાં ગમનાગમન કરતો રહે છે. આ કથન સુધીને સઘળે પાઠ અહી કહી લેવું જોઈએ. તથા કાળની અપેક્ષાએ તે જઘન્ય રૂપથી અંતમુહૂર્ત અધિક દસ હજાર વર્ષ સુધી અને ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત અધિક ૪૦ ચાળીસ હજાર વર્ષ સુધી તે ગતિ એટલે કે તિર્યંચ ગતિનું અને નારકગતિનું સેવન કરે છે, અને એટલા જ સમય સુધી તેમાં તે ગામનાગમન કરતા રહે છે. આ પ્રમાણે આ પાંચમો ગમ છે. હવે છઠ્ઠા ગમનું કથન કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે–આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-જઘન્ય કાળની સ્થિતિવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિ વાળ જીવ જે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નારકમાં ઉત્પન્ન થાય તો તે કેટલા વર્ષની સ્થિતિવાળા નારકીમાં ઉત્પન્ન થાય છે.? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! જોળે સાન વgિg૦” તે નારકમાં જેઓની જઘન્ય સ્થિતિ એક સાગરેપની હોય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એક સાગરોપમની હોય તેમાં તે ઉત્પન થાય છે. ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવન ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નારકોમાં ઉત્પનન થવા વાળા તેઓ ત્યાં રન પ્રભા પૃથ્વીના નારમાં એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“gવું તો વેગ ૩થો મળ નિરવ માળિયવો છે ગૌતમ! અહિયાં તે થે ગમ સંપૂર્ણ રીતે કહેવું જોઈએ જેથી ચેથા ગામમાં કહ્યા અનુસાર અહિયાં આ પ્રશ્નના ઉત્તરમાં એવું કહેવું જોઈએ કે રત્નપ્રભા પૃથ્વીના નરકના નારકમાં જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચનિવાળા તે છે એક સમયમાં ઓછામાં ઓછા એક અથવા બે અથવા ત્રણ સુધી ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી-સંખ્યાત અને અસંખ્યાત સુધી ઉત્પન્ન થાય છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૩૧
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy