SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ તે એ ગતિનુ સેવન કરે છે. તથા જઘન્ય અને ઉત્કૃષ્ટથી પહેલા કહ્યા પ્રમાણે જ તે એટલા કાળ સુંધી ગમના ગમન કરતા રહે છે. આ પ્રમાણે આ ખીજો ગમ છે. ૨ ત્રીજો ગમ આ પ્રમાણે છે—જ્ઞા લેય કયોષાદ્ગિશ્યુ થયને' તે પર્યાપ્ત સખ્યાત આ વર્ષની આયુવાળા પચેન્દ્રિય તિય ચ ચૈાનિમાં ઉત્પન્ન થયેલા જીવ જો ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરિયકામાં ઉત્પન્ન થઈ જાય તેા ‘અજ્ઞેળ સાળાવમંત્રમુ' તે જઘન્યથી જેની સ્થિતિ એક સાગરાપમની હોય છે. તે નારકમાં ઉત્પન્ન થાય છે. અને હોતેનું વિ’ ઉત્કૃષ્ટથી પશુ ‘જ્ઞાનરે વટ્ટુપુ યજ્ઞેજ્ઞા’ જેમની સ્થિતિ એક સાગરાપમની ડાય છે તેમાં ઉત્પન્ન થાય છે. અવસેશ્વા મિનારીકો માણસા ૫વાળા સો શ્વેત્ર ઢમે નમો બેચને' આ કથન શિવાયનું પરિમાણ આદિ દ્વાર સંબંધીનું ભવાદેશ સુધીનું જે કથન છે, તે પણ પહેલા ગમક પ્રમાણેજ છે, જેમકે-તે જીવા એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રકારના પરિ માણુ દ્વારથી લઈને ભવ દેશ દ્વાર સુધી પહેલા ગમમાં કહ્યા પ્રમાણે જ કથન કરવુ. જેમકે તે સ'ની પ'ચેન્દ્રિય તિય ચ ચેનવાળા જીવ જ્યારે પેાતાની પર્યાયથી મરીને નારક થઈ જાય છે. અને પાટ્ટા ત્યાંથી નીકળીને પચેન્દ્રિય તિય ચ ચેાનિ થાય છે. તે આ ક્રમથી તે જીવ કેટલા કાળ સુધી તિયચ ગતિ અને નરક ગતિનું સેત્રન કરે છે ? અને કેટલા કાળ સુથી આ રીતે ગમનાગમન-અવર જવર કરતા રહે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્ય રૂપથી તે બે ભત્રને ગ્રહણ કરતાં સુધી અને ઉત્કૃષ્ટથી આઠ ભવાને ગ્રહણ કરતાં સુધી તે ગતિનું સેવન કરતા રહે છે. અને ગમનાગમન-અવર જવર કરતા રહે છે. અને વ્હારાવેલેન કાળની અપે साथी 'जहन्नेणं सागरावमं अंत मुहुत्तमम्भहियं उक्कोसेणं चत्तारि सागरे वम'इ' ફિ પુત્વાૌદ્િગમચિા'' તે જઘન્યથી એક અંતર્મુહૂત અધિક એક સાગરેાપમ સુધી અને ઉત્કૃષ્ટથી ચાર ૪ પૂટ અધિક ચાર સાગરા પમ કાળ સુધી તે ગતિનુ સેવન કરે છે. અને એટલાજ કાળ સુધી તે ગમના ગમન-અવર જવર કરતા રહે છે. કહેવાનું તાત્પય એજ છે કે-તે સંજ્ઞી પંચેન્દ્રિય તિયથ ચેાનિવાળા જીવ પ`ચેન્દ્રિય તિય ચ ગતિનું અને રત્નપ્રભા વિગેરે નારક ગતિનું જઘન્યથી એક અંતર્મુહૂત અધિક એક સાગરોપમ સુધી અને ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકેટ અધિક ચાર સાગરોપમ કાળ સુધી સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી ગમનાગમન-અવર જવર કરતા રહે છે. આ પ્રમાણે આ ત્રીજો ગમ છે. હવે સૂત્રકાર ‘બુમ્ન જાટ્રિચ॰' ઈત્યાદિ સૂત્ર દ્વારા ચોથા ગમતું નિરૂપણ કરે છે-તેમાં ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-‘નન્નાહદ્દિશ્ય શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૨૮
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy