SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પુરવીને ' હે ભગવન સંખ્યાત વર્ષની આયુવાળા જે પંચેન્દ્રિય તિર્યંચ જઘન્ય કાળની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકેમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે. “ of મતે ! દેવચક્રિાણુ વાવને જ્ઞા' હે ભગવન તે કેટલા કાળની સ્થિતિવાળા નરયિકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-જોયા! કgumor વાર सहस्सद्विइएसु उववज्जेज्जा, उक्कोसेणं वि दसवासमहासदिइएसु उजवजेज्जा ગૌતમ! તે જઘન્યથી જેની સ્થિતિ ૧૦ દસ હજાર વર્ષની છે. તેઓમાં ઉત્પન્ન થાય છે. તેમજ ઉત્કૃષ્ટથી પણ જેમની સ્થિતિ ૧૦ હજાર વર્ષની હોય તેઓમાં ઉત્પન્ન થાય છે. “તે i મતે જીવા ઘરમgi વાચા સવા ત્તિ ગીતમસ્વામી પ્રભુને પૂછે છે કે... હે ભગવન સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિવાળા તે જીવે એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે પડ્યું છે ને ઈત્યાદિ હે ગૌતમ ! આ વિષયમાં અહિયાં તે પહેલે ગમ સંપૂર્ણ રીતે સમજ જેમકે–એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે-એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ સુધી ઉત્પન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. તથા તેઓના શરીર છ એ સંહનનવાળા હોય છે. તેઓના શરીરની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી એક હજાર ચેાજન પ્રમાણ વાળી હોય છે. તેઓના શરીરનું સંથાન સમચતુરસ્ત્ર વિગેરે ૬ છએ પ્રકારવાળું હોય છે તેઓને છએ લેસ્યાઓ હેય છે. સમ્યગ, મિથ્યા અને મિશ્ર એ પ્રમાણે ત્રણે પ્રકારની તેઓને દષ્ટિ હોય છે. ત્રણ જ્ઞાન અને ભજનાથી ત્રણ અજ્ઞાન હોય છે. મગ, વચનગ અને કાગ આ ત્રણે વેગ તેઓને હેય છે. અર્થાત્ તેઓ ત્રણે ઈંગવાળા હોય છે. આ કથન શિવાયનું ઉપગ વિગેરે સંબંધીનું જે કથન છે. તે તમામ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. તેજ પ્રમાણે અહિયાં પણ સમજવું. આજ અભિપ્રાયથી સૂત્રકારે “ઘ છે જે ઘરે જમો તાવ માળિયો આ પ્રમાણે સૂત્રપાઠ કહ્યો છે. થાવત્ “Twાણે અને તે યાવત્ કાલા દેશ સુધી એટલે કે જ્યાં સુધી કાળ વિગેરેને લઈને સેવના અને ગતિ આગતિનું કથન આવતું નથી. ત્યાં સુધીને પહેલે ગમ અહિયાં પૂરે પૂરો સમજે. કાલની અપેક્ષાએ તે જઘચથી એક અંતમુહૂર્ત અધિક ૧૦ દસ હજાર વર્ષ સુધી તે ગતિનું સેવન કરે છે. અને ઉત્કૃષ્ટથી ૪૦ ચાળીસ હજાર વર્ષ અધિક ચાર કટિ પૂર્વ સુધી શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૨૭
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy