SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કેતેઓ ત્યાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ સુધી ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી સખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. રેસ તે ચેવ’ ઉત્પાત અને પરિમાણુ શિવાયનું ત્રીજું તમામ કથન, સહનન દ્વારમાં અને અવગાહના વિગેરે દ્વારામાં પહેલાં જે પ્રમાણે કરવામાં આવ્યુ છે, એજ પ્રમાણે સમજવુ. અહિયાં તે પૂર્વોક્ત કથનમાં જે કાંઈ જુદાપણુ હાય તેા તે કેવળ આપ્યુ. અધ્યવસાન, અને અનુષન્ય આ ત્રણ દ્વારામાં છે. આ ત્રણ દ્વારામાં જે ભિન્નપણુ' છે તે આની પહેાના સૂત્રમાં પ્રગટ કરેલ છે. જેમકે-આયુ, જન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂત પ્રમાણ છે. અધ્યવસાન, અસખ્ય હોય છે, તે પ્રશસ્ત હેાતા નથી પણ અપ્રશસ્ત હોય છે. અનુષધ અંતર્મુહૂત માત્ર હાય છે. આ શિવાય ઉત્પાદ, પરિમાણુ, સહનન, વિગેરે ખધાનુ` કથન પૂર્વ પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યુ છે, એજ પ્રમાણે સમજવું. અને તે ગતિ અને ગતિ સુધી અહિયાં ગ્રહણ કરવુ જોઇએ. અને એજ વાત આ આગળના સૂત્રપાઠદ્રાશ સૂત્રકારે પ્રગટ કરેલ છે. તેમાં મંતે ! ગન્તદા દુચવત્ત્તત્તમાન્તિ'વિચિ સિલિગોળિ, નાઇટ્રિશ્યચળવમાપુરીપ નૈ' ગૌતમસ્વામીએ આ સૂત્રદ્વારા પ્રભુને એવું પૂછ્યું છે કે-ૐ ભગવત્ જઘન્ય કાળની સ્થિતિવાળા તે પર્યાપ્ત અસ'ની પંચેન્દ્રિય તિર્યંચ મરીને જો જન્નન્ય કાળની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈયિકામાં ઉત્પન્ન થાય અને ફરીથી ત્યાંથી મરીને અર્થાત્ નીકળાને તે જઘન્ય કાળની સ્થિતિવાળા પર્યાપ્ત અસ’જ્ઞી પચેન્દ્રિય તિયંચ થઈ જાય તે। આ ક્રમથી તે કેટલા કાળ સુધી તિય ચ ગતિમાં અને નરક ગતિમાં ગમન અને આગમન કરતા રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ગૌતમસ્વામીને પ્રભુ કહે કે- ગાયમા! હે ગૌતમ! તે ‘મહેસેળ તેમવાળા' ભત્રની અપેક્ષાએ તે બે ભવ ગ્રહણુ સુધી ગમના-ગમન કરે છે. અને હાજાલે' કાળની અપેક્ષાએ નન્દ્રાં લવાસલવાડું 'તોમુન્નુત્તમદા ' તે જાન્યથી અંતર્મુહૂત' અધિક દસ હજાર વર્ષ સુધી ગમનાગમન-અવરજવર કરે છે. અને ઉત્કૃષ્ટથી પણ મ્રવાસસહાફ' 'તોમુદુત્તમŕા' અંતર્મુડૂત અધિક દસ હજાર વર્ષ સુધી ગમના ગમન-અવર જવર-કરે છે અર્થાત્ તે નરક ગતિ અને તિયચ ગતિનુ સેવન કરે છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે- નાટ્રિચાTMત્ત નિ િિસ્થતિવિજ્ઞગોળિક્ષં અંતે !” હે ભગવન્ જધન્ય કાળની સ્થિતિવાળા શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૧૬
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy