SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિયાનિક જે જીવ રત્નપ્રભા પૃથ્વીના નારકમાં ઉત્પન્ન થવાને એગ્ય બન્યા હોય છે. તે જઘન્યથી દસ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકમાં અને ઉત્કૃષ્ટથી પોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિને વાળા નરયિકમાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે- of મતે ! વીરા ! goot જેવા વવકાંતિ' હે ભગવદ્ રત્નપ્રભા પૃથ્વીના નારકમાં જે જીવ ઉત્પન્ન થવાને ચગ્ય છે, એવા તે જ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના નારકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય એવા તે જ જઘન્યથી એક સમયમાં એક અથવા બે અથવા ત્રણ સુધી ત્યાં ઉત્પનન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. એજ વાત સૂત્રકાર “રેવં તે રેવ” આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. આમાં તેઓએ એ કહ્યું છે કે-આ ઉત્પાત સૂત્રના કથનથી ભિન્ન બીજા જે પરિમાણુ, સંહનન, અવગાહના, સંસ્થાન, વેશ્યા, વિગેરે અનુબંધ સુધીનું કથન છે, તે સઘળું પહેલાં કહ્યા પ્રમાણે જ સમજવું. પરંતુ તે કથનની અપેક્ષાએ અહિંના કથનમાં જે ફેર ફાર છે, તે નવાં સ્મારૂં સિરિન ખાળત્તારૂં” આ ત્રણ રસ્થાનમાં છે. “જાવું, કક્ષાનાળા, અgrષ છે ” એક આયુસ્થાનમાં બીજું અધ્યવસાન સ્થાનમાં અને ત્રીજુ અનુબંધ રથાનમાં આયુ સ્થાનમાં જે ફેરફાર છે, તેને સૂત્રકારે “હ, of fટ રોમુદ્રુત્ત થi વિ શંતોમુદુ' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. અર્થાતુ આયુ જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધીની છે. અને ઉત્કૃષ્ટથી પણ અન્તમુહૂર્તની છે. હવે અધ્યવસાનઃસ્થામાં વિલક્ષણ પણું બતાવવા માટે પ્રશ્નોત્તરરૂપથી આગળનું કથન કરે છે. ગૌતમસ્વામીએ આ વિષયમાં પ્રભુને એવું પૂછયું છે કે– તેવિ vi મને ! વીવા જેવફા સન્નવણાના વનત્તો હે ભગવન જઘન્ય કાળની સ્થિતિવાળા તે પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના અધ્યવસાન કેટલા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ચમા !” હે ગૌતમ! અક્ષરજ્ઞા અજ્ઞાતા goga તે જીના અધ્યવસાન અસ. ખ્યાત હોય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“તે of મતે જિં પરસ્થા અપસરથા” હે ભગવન જે અસંખ્યાત અધ્યવસાન સ્થાને જ ઘન્ય કાળની સ્થિતિવાળા તે પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યોને હોય છે, તે પ્રશસ્ત હોય છે ? કે અપ્રશસ્ત હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભ કહે છે કે–ચમા !” હે ગૌતમ ! જે પણ અઘરથા! તે પ્રશસ્ત હોતા નથી, અપ્રશસ્ત હોય છે કેમકે અસંજ્ઞીનું જઘન્ય આયુષ્ય અંતમુહૂર્તનું હોય છે, તે કારણે તેના અધ્યવસાનસ્થાનો અપ્રશસ્ત હોય છે, આયુષ્યની દીર્ઘ સ્થિતિમાં જ અધ્યવસાન સ્થાનમાં શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૧૪
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy