________________
ઉદેશકોં કે દ્વારો કા સેંગ્રહ
એવી સમા શતકનો પ્રારંભ– ત્રેવીસમાં શતકની વ્યાખ્યા પૂરી કરીને હવે અવસર પ્રાપ્ત વિસમા શતકની વ્યાખ્યા કરવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં સૂત્રકાર આ શતકના અર્થને બતાવનારી બે સંગ્રહ ગાથાઓ કહે છે-“વવા પરમા' ઈત્યાદિ
ટીકાર્થ_આ ચોવીસમા શતકમાં ઉપપાત૧ પરિમાણ ૨ સહનન ૩૪ ઉંચાઈ ૪ સંસ્થાન ૫ લેડ્યા ૬ દૃષ્ટિ ૭ જ્ઞાન ૮ અજ્ઞાન ૯ ગ ઉપ
ગ ૧૦ સંજ્ઞા ૧૧ કષાય ૧૨ ઈદ્રિય ૧૩ સમુદ્દઘાત ૧૪ વેદના ૧૫ વેદ ૧૬ આયુષ ૧૭ અધ્યવસાન ૧૮ અનુબંધ ૧૯ અને કાયસંવેધ ૨૦ આ વીસ દ્વારા એક એક દંડકમાં કહેવામાં આવશે આ રીતે આ વીસમાં શતકમાં વીસ દેડકોને લઈને ચોવીસ ઉદ્દેશાઓ કહેવામાં આવશે. ઉપપાત દ્વારમાં નારકેની ઉત્પત્તિ કયાંથી થાય છે, તે કહેવામાં આવશે. પરિણામ દ્વારમાં એ બતાવવામાં આવશે કે-જે નરક વિગેરેમાં ઉત્પન્ન થવાના હોય તે જીવોને ઉત્પાત સ્વકીયમાં કેટલું હોય છે. સંહનન દ્વારમાં–નરક વિગેરેમાં ઉત્પન્ન થવા એગ્ય જીવોને કયુ સંહનન હોય છે? તે બતાવવામાં આવશે. ઉર્વારમાં-નારક ગતિમાં જવાવાળા જીવોની ઉંચાઈ કેટલી હોય છે. તે બતાવવામાં આવશે. સંસ્થાન દ્વારમાં એ બતાવવામાં આવશે કેજે નરક વિગેરેમાં ઉત્પન્ન થવા એગ્ય હોય છે, એ જીને કર્યું સંસ્થાન હોય છે? એજ રીતે નરક વિગેરેમાં ઉત્પન્ન થવા વાળાઓની વેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન રોગ, ઉગ, સંજ્ઞા, કષાય, ઈન્દ્રિય, સમુદુઘાત વેદના, વેદ, આયુષ્ક અને અધ્યવસાન આ દ્વારના સંબંધમાં પણ કથન સમજવું. વિવક્ષિત પર્યાયનું નિરંતર બન્યા રહેવું તે અનુબંધ છે. વિવક્ષિત કાયા-તરમાં–બીજી શરીરમાં અથવા તેના સમાન કાય–શરીરમાં જઈને ફરીથી તેજ શરીરમાં આવવું તેને કાય સંવેધ કહેવામાં આવે છે, “વીરપ વીજજે આ પ્રમાણેની જે આ ગાથા કહેવામાં આવી છે, તે આ શતકના ઉદ્દેશાઓના પરિમાણને બતાવવા માટે કહી છે. આ રીતે આ ઉપપાત વિગેરે દ્વારે વીસ દંડકેને આશ્રય લઈને દરેક પદમાં કહેવામાં આવશે. અર્થાત એક એક જીવદંડકમાં ઉંપાત વિગેરે આ વીસ દ્વારા કહેવાશે. આ ક્રમથી આ ૨૪ ચોવીસમાં શતકમાં ચૌવીસ દંડકેને લઈને ૨૪ ચોવીસ ઉશાએનું કથન કરવામાં આવશે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૦૨