________________
સમજવી. આમતો તમામ જીવોની અવગાહના જઘન્યથી આંગળના અસ
ખ્યાતમાં ભાગ પ્રમાણુની કહી છે. “ હે ” અવગાહના શિવાયનું બાકીના ઉત્પાદ વિગેરે તમામ કથન “આલુક વર્ગ પ્રમાણે છે, તેમ સમ. જ. તે મંજો રે મરે !” હે ભગવન અવક-કવક વિગેરે સાધારણ શરીર અને બાદર શરીરવાળા વનસ્પતિકાયિક જીના ઉત્પાદ-ઉત્પત્તિ વિગેરે વિષયમાં આ૫ દેવેનું પ્રિયે જે કહ્યું છે, તે તમામ કથન સર્વથા સત્ય જ છે. કેમકે તિર્થંકરોના વા સત્ય જ હોય છે. આ પ્રમાણે કહીને ભગવાન શૌતમસ્વામીએ ભગવાનને વંદના કરી અને નમસ્કાર કર્યો વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા ! સૂ. ૧૫
છે ત્રીજો વર્ગ સમાપ્ત “૨૩-૩”
પાઠાદિ વનસ્પતિકાય જીવ કે ઉત્પતિ આદિ કા નિરૂપણ
ચોથા વર્ગને પ્રારંભઅવક, કવક નામના ત્રીજા વર્ગમાં જીના સ્વરૂપ અને ઉત્પાત વગેજેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર કમાગત પાઠામૃગવાતુંકી નામના ચોથા વર્ગોનું નિરૂપણ કરે છે. આ ચોથા વર્ગનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે. “ક મંરે પઢારિચવાણુંજી' ઇત્યાદિ
ટીકાર્ચ–ગૌતમસ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુને એવું પૂછયું છે કે
મારે! “હે ભગવાન “પઢામિયગાસુંદી-મપુરા-રાયણી-જો-તી રં પાઠા-કુમાર પાઠા-મૃગવાલુંકી, મધુરસા, રાજવલ્લી મોઢરી, દતી, અને ચંડી જે આ સાધારણ અને બાદર વનસ્પતિકાયિકે છે, તેઓના મૂળ રૂપથી જે જી ઉત્પન્ન થાય છે; તેઓ ત્યાં કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે-“u પરદ ર પૂછાવા લ વ ાજુલારિતા' હે ગૌતમ! આલુક વર્ગમાં કહ્યા પ્રમાણે અહિંયા પણ મૂળ વિગેરે દસ ઉદ્દેશાઓ સમજવા. અર્થાત્ આલુક વર્ગમાં જે પ્રમાણે મૂળ, કંદ, સ્કંધ, ત્વચા-છાલ, વિગેરે સંબંધી દસ ઉદ્દેશાએ કહ્યા છે, એજ રીતે મૂળ, કંદ, કંધ, ત્વચા, વિગેરે સંબંધી દસ ઉદેશાઓ આ વર્ગમાં પણ સમજવા. આ રીતે શાલીવર્ગને બહાનાથી કહેલા આલુક વર્ગમાં વંશવર્ગને અતિદેશ (બહાનું કહેલ છે. તથા શાલીવર્ગમાં પુષ્પ વિગેરેમાં દેવેની ઉત્પત્તિ કહી છે, પરંતુ વંશવર્ગમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૯૯