SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ અવક આદિ વનસ્પતિકાય જીવોં કે ઉત્પતિ આદિ કા નિરૂપણ ત્રીજા વર્ગના પ્રારભ લેહી વિગેરે સાધારણ શરીરવાળી અને આદર શરીરવાળી વનસ્પતિચાના સમ્બન્ધવાળા ખીજા વત્તુ નિરૂપણ કરીને હવે સૂત્રકાર ક્રમથી આવેલ આવક -કવક વિગેરે સાધારણુ શરીરવાળા અને ખાદર શરીરવાળા વનસ્પતિકાયિકના સમ્બન્ધવાળા ત્રીજાવનું નિરૂપણ કરે છે, આ વગ નુ સૌથી પહેલુ સૂત્ર આ પ્રમાણે છે.-અજ્ મળે! અય જીતુળ કુંતલ' ઈત્યાદિ ટીકા”—હે ભગવત્ આવક, કષ્ટ, કુર્તુણુ, કુરૂ', ઉવેહલિક સજ્જા, છત્રા, વ‘શાનિકા, અને કુમાર જે આ સાધારણ શરીરવાળી અને આદર શરીરથાળી વનસ્પતિ છે, આ વનસ્પતિયે ના મૂળ રૂપથી જે જીવે ઉત્પન્ન થાય છે, તે જીવા કત્યાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? શુ' નરકમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા તિય ચેમાંથી આવીને તેઓ ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા મનુ ખ્યામાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે, અથવા દેવામાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે-વ થ વિમૂઢાવિયા વસ ફેલા નિવસેર' ના બાહુવો હું ગૌતમ ! જે રીતે આણુક વર્ગમાં મૂળ, કંદ, સ્કંધ, વિગેરેથી લઈને છેલ્લા બીજ સુધીના દસ ઉદ્દેશા કહ્યા છે. અને ત્યાં ત્યાં જીવેાના ઉત્પાતના, સ્થિતિને!, અને લેસ્યા વગેરેના જેવા જેવા વિચાર કરવામાં આવેલ છે, એજ રીતે અહિયાં પણ મૂળ કદ વગેરે ખીજ સુધીના દશ ઉદ્દેશાઓ કહી લેવા, અને ત્યાં ત્યાં જવાના ઉત્પાદ-ઉત્પત્તિ સ્થિતિ વગેરેના વિચાર પણ કરવા જોઈએ માલુક વર્ગની અપેક્ષાએ આ વર્ગમાં જે ફેરફાર છે, તે સૂત્રકાર સ્વય′ ‘વર' વિગેરે પદથી પ્રગટ કરે છે, અને કહે છે કે-મોવાળા તાજલમ્પસાિ' અહિયાં અવગાહનાના વિચાર તાલ વગ પ્રમાણે કહ્યો છે, અર્થાત્ અવગાહના, મૂળ અને ક ંદહારમાં ધનુઃ પૃથક્ત્વ છે. સ્કંધ અને ત્વચા-છાલમાં તથા શાખા-ડાળમાં ગબૂત-બે ગાઉ પૃથતની છે. એટલે કે બે ગાઉથી લઈને નવ ગાઉ સુધીની છે. પ્રવાલ અને પત્રમાં ધનુઃ પૃથની છે. એટલે કે-એ ધનુષથી લઈને નવ ધનુષ સુધીની છે. પુષ્પમાં અવગાહના હસ્તપૃથક્ એટલે કે એ હાથથી લઈને હૂં નવ હાથ સુધીની છે. ફળ અને ખી માં આંગળ પૃથની છે, એટલે કે એ આંગળથી લઈને નવ આંગળ સુધીની છે, આ કહેલી અવગાહના ઉત્કૃષ્ટથી શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ८८
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy