SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ લોહી, નીહૂ આદિ વનસ્પતિ કે જીવોં કી ઉત્પતિ આદિ કા નિરૂપણ ખીજા વર્ગના પ્રારભ આલુક વર્ગમાં જીવાના ઉત્પાત-ઉત્પત્તિ વિગેરેને વિચાર કરીને હવે સૂત્રકાર અવસર પ્રાપ્ત ખીજા વર્ગનું કથન કરે છે આ ખીજા વગનુ પહેલું સૂત્ર આ પ્રમાણે છે.- અજ્મતે! હૈહીળદૂથી.' ઈત્યાદિ કહ્યા ટીકા”—હૈ ભગવત્ આ સાધારણ શરીરવાળી અને ખાદર શરીરવાળી àાહી, નીહૂ, ચિભગા, અન્ધક, સિદ્ઘકણિ, સીઢી, સુસ'ઢી વિગેરે વનસ્પતિચેના મૂળ રૂપથી જે જીવા ઉત્પન્ન થાય છે, તે ત્યાં કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તેએ નરકી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિય ઇંચ વગેરેમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે- ત્ર' થ ન પ ફેસના નદેવ બાજુ શે' હે ગૌતમ આલુક વગૠમાં મૂલ વિગેરેના જે પ્રમાણે ૧૦ દસ ઉદ્દેશા છે, તેજ પ્રમાણે દસ ઉદ્દેશાઓ અહિયાં પણ સમજવા. વિશેષ જીજ્ઞાસુઓએ માલુ વર્ગ અને અન્તમાં સંપૂર્ણ શાલીવગ સમજવા. આલુક વર્ગની અપેક્ષાએ આ કથનમાં ફેરફાર છે, તેને સૂત્રકારે ‘નવર ઓશાળા તાવ સહિલા આ પાઠ દ્વારા બતાવેલ છે. આમાં એ વાત કહી છે કે-અહિયાં અવગાહના તાડ વગ પ્રમાણેની સમજવી. અર્થાત્ મૂળ અને કંદમાં અવગાહના ધનુ:પૃથત્વની કહી છે. એ ધનુષથી લઇને ૯ ધનુષની કહી છે, સ્કુ ધમાં, છાલમાં અને શાખામાં ગબૂત પૃથ-એ ગાઉથી લઈને ૯ ગાઉ સુધીની કહી છે. પ્રવાલમાં અને પાનમાં ધનુઃપૃર્ત્યની કહી છે. પુષ્પમાં હસ્ત પૃથની કહી છે. ફળ અને ખીજમાં આંગળ પૃથકૂલની કહી છે. આ બધી અવગાહના ઉત્કૃષ્ટની અપેક્ષાએ કહેલ છે તેમ સમજવુ'. પરંતુ જઘન્ય અવગાહના આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણે જ બધામાં કહી છે. તેમ સમજવુ. ‘સેલ તું શેવ” બાકીનું તમામ કથન ઉત્પાત-ઉત્પત્તિ સ્થિતિ, લેસ્યા, વિગેરે સંબધી તમામ કથન આલુક વર્ગ પ્રમાણે જ સમજવું. ‘ક્ષેત્ર' મંત્તે ! તેથ મંàત્તિ' હૈ ભગવત્ લેાહી વગેરે સાધારણ શરીરવાળી અને ખાદર શરીરવાળી વનસ્પતિચેના ઉત્પાત ઉત્પત્તિ વિગેરેના સબંધમાં આપ દેવાનુપ્રિયે જે નિરૂપણુ કર્યું છે, તે સર્વથા સત્ય છે. કેમકે અતીન્દ્રિય પદાર્થાના વિષયમાં આપના ઉપદેશ જ પ્રમાણુ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુને વદના કરી નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી તેએ તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાને સ્થાને બિરાજમાન થયા. સૂ૦૧ા જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ત્રેવીસમા શતકના ખીજે વગ સમાપ્ત ।।૨૩-૨ ॥ શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ८७
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy