________________
બધી સાધારણ શરીરવાળી અને બાદર શરીરવાળા વનસ્પતિ છે, આ વનસ્પતિના મૂળ રૂપે જે જી ઉત્પન્ન થાય છે, તે જ ત્યાં ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? તેઓ નરકમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? અથવા તિર્યમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્ય માંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા દેવામાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“gવ મૂઝારીયા રર વરેair કાચના વંશવાસરિતા” હે ગૌતમ! વંશવર્ગ પ્રમાણે અહિયાં પણ મૂળ વગેરે સંબંધી દસ ઉદ્દેશાઓ કહી લેવા. અર્થાત્ વંશવગમાં મૂલ વિગેરેના જે પ્રમાણે દસ ઉદ્દેશાઓ કહ્યા છે, એજ રીતે આ “આકાદિ મૂળ વર્ગમાં પણ મૂળ વિગેરે સંબંધી દસ ઉદ્દેશાઓ સમજી લેવા. આ આલુક મૂળા વર્ગમાં વંશવગ કરતાં જે ફેરફાર છે, તે “ના પરિમા . આ પાઠ દ્વારા સૂત્રકાર પ્રગટ કરે છે.-આનું પરિણામ જઘન્યથી એક સમયમાં એક, બે, અથવા ત્રણ સુધી છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત સુધી છે. અર્થાત્ એક સમયમાં ઓછામાં ઓછું ૧ થી લઈને ત્રણ સુધીના જીવે ત્યાં ઉત્પન્ન થાય છે, અને વધારેમાં વધારે સંખ્યાત અને અસંખ્યાત સુધી ઉત્પન્ન થાય છે, “મવારે થમા” હે ગૌતમ ! આના અપહારબહાર નિકળવાનું પ્રમાણુ આ પ્રમાણે છે, જે તે અનંત જી પ્રત્યેક-એક એક સમયમાં ત્યાંથી બહાર કહાડવામાં આવે અને આમ કરતાં કરતાં અનંત ઉત્સર્પિણી કાલ અને અનંત અવસર્પિણી કાલ વીતી જાય તે પણ તેઓ ત્યાંથી પૂરેપૂરા બહાર કહાડી શકાતા નથી. “દિરે જહન્ને વિદ” તેઓની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની હોય છે, “રે હું જેવ' બાકીનું બીજુ તમામ કથન વંશવર્ગ પ્રમાણે જ સમજવું. જે પ્રમાણે આ વર્ણન મૂળોદ્દેશક પ્રમાણે કહ્યું છે, એજ પ્રમાણે કંદ, સ્કધ, ત્વચા-છાલ, શાખા-ડાળ, પ્રવાલ-કૂપળ, પત્રપાન, પુષ્પ, ફળ, અને બીજ આ તમામ બાકીના ઉદેશાઓ પણ વંશ વર્ગમાં કહેલ તે તે ઉદ્દેશાઓ પ્રમાણે સમજવા વંશવગ શાલીવર્ગ પ્રમાણે કહેલ છે. પ્રસૂના જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજગૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ત્રેવીસમા શતકને પહેલે વર્ગ સમાસ (૨૩-૧
શ્રી ભગવતી સૂત્ર : ૧૪